કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ

વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો


5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી કલામ,
6 તારીખ શનિવારે: સવારે 9 વાગે કુરઆન ખ્વાની, દિવસ દરમ્યાન ગામડાઓથી આવેલ ચાદર પોશી, ઝોહરની નમાઝ બાદ ઝુલુસ: શાબાવાની દરગાહથી નિકળી મીરુમિયાં બાવાની દરગાહે, સાંજે 4 વાગ્યાથી સંદલશરીફની રસમ, સાંજના 5 વાગ્યાથી આમ ન્યાઝ, ઈશાની નમાઝ બાદ તકરીર, આ પ્રોગ્રામ બાદ ન્યાઝ શરીફ.
7 તારીખ રવિવારે: સવારે નવ વાગે કુરઆન ખ્વાની, સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ, ઈશાની નમાઝ બાદ કવ્વાલી પ્રોગ્રામ.
આ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી અપીલ કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!