કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

નવી ખરીદી કિંમત અમલમાં ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ કેન્દ્ર સરકાર દ્વારા ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) યોજના હેઠળ દર વર્ષે ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્‍યાંક નક્કી…

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની…

બિયારણ/ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારા હવે સીધા જેલ ભેગા

બિયારણ/ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારા હવે સીધા જેલ ભેગા

ખેડૂતોને છેતરનારા તત્વોને કૃષિ મંત્રીની કડક ચેતવણી ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમોની પણ ઊંડાણપૂર્વક તપાસ ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ…

હવે ખેડૂતોને ‘ફાર્મર આઈ ડી’ આધારે ખાતર વિતરણ

હવે ખેડૂતોને 'ફાર્મર આઈ ડી' આધારે ખાતર વિતરણ

ફાર્મર આઈડી મેળવવા/નોંધણી માટેની માહિતી ગુજરાત સરકારે ખેડૂતોની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ફાર્મર આઈડી (Farmer ID) ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોને તેમના યુનિક આઈડી દ્વારા માસિક ખાતરનો જથ્થો (દા.ત.…

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં પણ વધારો તાર ફેન્સિંગ પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% મુજબ સહાય ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે: મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ.…

હવે બેરલ કે વાહનમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

ખેડૂતોની ચિંતામાં વધારો 200-200 લિટર ડીઝલ લેવા માટે પંપ સુધી ધક્કા ખાવા પડશે 200 લીટર મળે છે ખરું? રાજ્યના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને સીધી અસર કરતો એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા…

ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને સરકારી સબસિડી

ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને સરકારી સબસિડી

પાંચ વર્ષ માટે પ્રતિ એકર ₹10,000 ની સબસિડી મળશે દેશી ગાયોની ખરીદી માટે ₹ 25,000 સુધીની નાણાકીય સહાય કેવી રીતે મેળવવી તે જાણો આજના સમયમાં, જ્યારે આખું વિશ્વ રસાયણમુક્ત અને ઓર્ગેનિક ખોરાક તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કૃષિમાં પણ…

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર…

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

૧૧ તજજ્ઞોની આગાહી હોનારત, વાવાઝોડું કે સુનામીનો ભય નથી જુલાઇમાં એક વરસાદ તેજ પવન સાથે આવશે બે વખત ૭ થી ૧૫ દિવસની વરસાદની ‘હેલી’ થશે ૧૫ જૂન, ૨૧ જૂન અને 3 જી જૂલાઈ એમ ૩ તબક્કામાં વાવણી થશે રાજકોટઃ જળક્રાંતિ…

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યુરિયાના ભાવમાં વધારો થવાની ભીતિ ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!