કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત'

હજારો જુના કેસ રદ કાયદામાં સુધારાનો વટહુકમ જારી વાણિજ્ય, કોમર્શિયલ તથા ઔદ્યોગિક ઝોનની જમીન પણ સમાવિષ્ટ ગાંધીનગર: ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા…

આવતા ગુરૂવારે વાંકાનેર યાર્ડ બંધ રહેશે

આવતા ગુરૂવારે વાંકાનેર યાર્ડ બંધ રહેશે

વાંકાનેર યાર્ડના આજના બજાર ભાવ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી તમામ દલાલ ભાઈઓ તથા વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે તારીખ 16/7/2026 ને ગુરૂવાર ના રોજ અષાઢી બીજનો તહેવાર હોવાથી યાર્ડનુ…

કપાસ વાવનાર ખેડૂતોને મળશે હેક્ટરે રૂ. 14 હજાર

કપાસ વાવનાર ખેડૂતોને મળશે હેક્ટરે રૂ. 14 હજાર

ખેડૂતોને કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે? ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી પડશે દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી…

અમરસર રેલવે ઓવરબ્રીજમાં કપાત જમીન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મહેસૂલ વિભાગ જાહેરનામું કુલ જમીન ક્ષેત્રફળ 2-92-89 સંપાદિત GUJARAT GOVERNMENT GAZETTE, EX, 09-02-2026અધિનિયમની કલમ-૪૩ નેઠળ નિયુકત કરવામા આવેલ વહીવટદારની વિગતો નીચે મુજબ છે:– પ્રાંત અધિકારીશ્રી, વાંકાનેર(૨) આ જમીનમાં હિત ધરાવતી તમામ વ્યક્તિઓને આથી જાણ કરવામાં આવે છે કે, કોઈપણ સર્વેયરને…

ખેડૂતોને વીજપોલ વળતરના 7 મુદ્દાઓ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કેવી રીતે અને કેટલું વીજ પોલ માટેનું વળતર મળશે? ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.…

વાંકાનેર પંથકમાંથી ત્રણ હેવી વિજલાઇન પસાર થશે

કલેકટરશ્રીએ કેટલું વળતર મળશે એ બાબતમાં ફોડ ન પાડયો ખેડૂતોને જાણ કર્યા વગર વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થી જશે, તો ખેડૂતો શું કરશે? વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્રીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક આજરોજ…

વાંકાનેર તાલુકાના 30 ગામોમાં વીજ પોલ આવશે?

ખેડૂતોએ જાગૃત રહેવું આવશ્યક વાંકાનેર: મોરબી તાલુકાના જેતપર ગામમાં વીજપોલ બાબતે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે, ખેતરમાં વીજપોલ એ ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે, જાણવા મળ્યા મુજબ અદાણી કંપની દ્વારા હાઈટેન્શન વીજ પોલ / લાઈન વાંકાનેર તાલુકાના ગામોમાં મૂકવાની…

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

નવી ખરીદી કિંમત અમલમાં ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ કેન્દ્ર સરકાર દ્વારા ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) યોજના હેઠળ દર વર્ષે ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્‍યાંક નક્કી…

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની…

બિયારણ/ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારા હવે સીધા જેલ ભેગા

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

ખેડૂતોને છેતરનારા તત્વોને કૃષિ મંત્રીની કડક ચેતવણી ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમોની પણ ઊંડાણપૂર્વક તપાસ ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!