મીરુમીયા બાવાની દરગાહે ઉર્ષ મુબારક/ મેહફિલે સમા
તારીખ: 08-08-2026 (શનિવાર) બાદ નમાજે ઈશા વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલી મોમીન કૌમકો દિને ઇસ્લામકી હિંદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદીન કુફ્ર સિકન ઉર્ફે હસન દરીયા પીર (રહેમતુલ્લાહ અલયહ) વિસાલ 27 સફર હિંજરી 853 ઔર…





