કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…

આણંદપર: સુરાપુરાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

આણંદપર: સુરાપુરાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સાંસદ સહિત આગેવાનોની હાજરી અબાસણિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: તાલુકાનાં આણંદપર ગામ ખાતે અબાસણિયા પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા નથુદાદાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો હતો જેમા વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા…

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીના હોદેદારો અબ્દુલરહીમ શેરસીયા, યાસીન દેકાવાડીયા, મુઝાહીદ બાદી અને સાકીર શેરસીયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) ઇબ્રાહિમભાઈ માથકીયા/ સાકીરભાઈ માથકીયા/ ઇલ્મુદીનભાઈ ભોરણીયા/ નિઝામભાઇ ગઢવારા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ફૈઝ સ્કૂલ (લાલપર) ઇસ્માઇલભાઈ/ ગુલાબભાઇ/ મોહમદ નિસારભાઈ/ મોહમદઆદિલભાઇ/ મોહમદરેનીશ અને મોહમદફૈઝ બાદી (પાંચદ્વારકા વાળા) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ

વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય ગુજરાત એસટી નીગમ ચેરમેન) અને શહીદ સૈયદ પરવેજએહમદ બાવા સાહેબનો ઉર્ષ મુબારક તા: 16/5/2026, જીલકાદ ચાંદ 29 શનિવારના પીર સૈયદ મીરુમીયા બાવા (રહે.) ની દરગાહ શરીફે ઉજવાશે..

મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ

રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર…

Content Copying Forbidden !!

error: Content is protected !!