કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

મીરુમીયા બાવાની દરગાહે ઉર્ષ મુબારક/ મેહફિલે સમા

તારીખ: 08-08-2026 (શનિવાર) બાદ નમાજે ઈશા વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલી મોમીન કૌમકો દિને ઇસ્લામકી હિંદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદીન કુફ્ર સિકન ઉર્ફે હસન દરીયા પીર (રહેમતુલ્લાહ અલયહ) વિસાલ 27 સફર હિંજરી 853 ઔર…

દેરાળાનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો

આજે 20 મો દિવસ યુપીમાં ઝાંસી પહોંચ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામનો એક યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચ્યા છે… કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા…

હઝરત સૈય્યદ પીર મશાઈખ ચિશ્તી (રહે.)

હઝરત સૈય્યદ પીર મશાઈખ ચિશ્તી (રહે.)

એમની દુઆથી ઔરંગઝેબને જીત મળેલી હઝરત સૈયદ પીર મશાઈખ ચિશ્તી (રહમતુલ્લાહે અલયહે) ઘણાં જ મહાન ઔલિયાએ કામેલીન પૈકી અને સાહેબે નિસ્બત બુઝૂર્ગ છે. આપની કશફો કરામત ઘણી જ મશહૂર હતી. હઝરત સૈયદ પીર મશાયખ ચિશ્તી વિલાયતના ઉચ્ચ સ્થાને હતા.આપની વિલાદત…

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…

આણંદપર: સુરાપુરાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સાંસદ સહિત આગેવાનોની હાજરી અબાસણિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: તાલુકાનાં આણંદપર ગામ ખાતે અબાસણિયા પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા નથુદાદાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો હતો જેમા વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા…

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીના હોદેદારો અબ્દુલરહીમ શેરસીયા, યાસીન દેકાવાડીયા, મુઝાહીદ બાદી અને સાકીર શેરસીયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) ઇબ્રાહિમભાઈ માથકીયા/ સાકીરભાઈ માથકીયા/ ઇલ્મુદીનભાઈ ભોરણીયા/ નિઝામભાઇ ગઢવારા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ફૈઝ સ્કૂલ (લાલપર) ઇસ્માઇલભાઈ/ ગુલાબભાઇ/ મોહમદ નિસારભાઈ/ મોહમદઆદિલભાઇ/ મોહમદરેનીશ અને મોહમદફૈઝ બાદી (પાંચદ્વારકા વાળા) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!