ઓખા-તિરૂપતિ સાપ્તાહિક ટ્રેન સોમવારથી શરુ

આવતા-જતા વાંકાનેર ઉભી રહેશે વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી…






