કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા ચેરમેનશ્રીઓની મીટીંગ

કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા ચેરમેનશ્રીઓની મીટીંગ

રાહુલ ગાંધીની ઉપસ્થિતિ દિલ્હીમાં અરણીટીંબાના ઈરફાનભાઈ ચૌધરી હાજર રહ્યા વાંકાનેર: તાલુકાના ઈરફાનભાઈ ચૌધરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગની જિલ્લા ચેરમેનશ્રીઓની અગત્યની મીટીંગ દિલ્હી ખાતે રાહુલજી અને ઇમરાન પ્રતાપગઢીજી ઉપસ્થિતિમાં મિટીંગમાં હાજરી આપી હતી…. લઘુમતી બાબતોના વિભાગના જિલ્લા પ્રમુખો સાથેની વાતચીત…

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

સરકાર ડુંગળી રૂ. 16.50 પ્રતિ કિલોના ભાવે ખરીદશે

નવી ખરીદી કિંમત અમલમાં ડુંગળી ઉત્પાદન 307.37 લાખ ટન રહેવાનો અંદાજ કેન્દ્ર સરકાર દ્વારા ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) યોજના હેઠળ દર વર્ષે ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્‍યાંક નક્કી…

હવે ખેડૂતોને ‘ફાર્મર આઈ ડી’ આધારે ખાતર વિતરણ

હવે ખેડૂતોને 'ફાર્મર આઈ ડી' આધારે ખાતર વિતરણ

ફાર્મર આઈડી મેળવવા/નોંધણી માટેની માહિતી ગુજરાત સરકારે ખેડૂતોની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ફાર્મર આઈડી (Farmer ID) ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોને તેમના યુનિક આઈડી દ્વારા માસિક ખાતરનો જથ્થો (દા.ત.…

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

P ટાઇપ કે N ટાઇપ? સોલાર પેનલ લગાવતા પહેલા જાણી લેજો આવી માહિતી ડીલર આપે તો સારું આજકાલ સોલાર પેનલ વીજળીનો લોકપ્રિય સ્ત્રોત બની ગયો છે. સરકારના સોલાર મિશનના કારણે પરંપરાગત પાવરગ્રિડનો લોડ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીના કારણે ઓછો…

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર…

ઓખા-તિરૂપતિ સાપ્તાહિક ટ્રેન સોમવારથી શરુ

આવતા-જતા વાંકાનેર ઉભી રહેશે વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી…

પોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી સમર સ્પેશિયલ ટ્રેન

બંને ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે આસનસોલ ટ્રેન ઉજ્જૈન, પ્રયાગરાજ જશે શકુરબસ્તી ટ્રેન મહેસાણા, અજમેર જશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ…

લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી: સુપ્રીમ

લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી: સુપ્રીમ

લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી પાસેથી લાંબા સમય સુધી કામ લેવામાં…

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

લોકસભામાં ઉર્જા મંત્રીની જાહેરાત ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર અપનાવવા માટે મજબૂર કરવામાં આવશે નહીં કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ઉપભોક્તાઓ માટે ફરજીયાત નથી લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં…

હવે લાઇસન્સ વિના દૂધ નહીં વેચી શકાય

હવે લાઇસન્સ વિના દૂધ નહીં વેચી શકાય

FSSAIએ એડવાઇઝરી કરી જાહેર ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી થશે દેશભરમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે, લાઇસન્સ અથવા નોંધણી વિના…

Content Copying Forbidden !!

error: Content is protected !!