પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન
અરિહંત શરણ વાંકાનેર: દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્ની અને અમારા માતૃશ્રી નલીનાબેન પુનમચંદભાઈ પટેલ ગઈ કાલે અરિહંત શરણ (અવસાન) પામેલ છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા.:૧૨-૦૪-૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી,વાંકાનેર થી સિટી…
