કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સંપાદકીય લેખન

વાંકાનેર તળના પીવાના પાણી બગડી રહ્યા છે

વાંકાનેર તળના પીવાના પાણી બગડી રહ્યા છે

ભુગર્ભ ગટરના પાઇપ વચ્ચે સિમેન્ટ નહીં વપરાતા પરોજણ ઉભરાતી ગટર કુંડીઓ નાગરિકો માટે શિરદર્દ વાંકાનેર શહેરમાં પીવાના પાણીના બોર નકામા પુરવાર થશે વાંકાનેરના નાગરિકોની સુખાકારી માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, દ્રષ્ટિ અને વિચાર ઉમદા લાગે, એવી આ વાત છે,…

વાંકાનેર શહેરમાં પ્રિમોન્શુન કામગીરી જરૂરી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ગટર ઢાંકણા- ખાડા-ભરાતા પાણી સમસ્યા વીજ તારને અડતી ઝાડની ડાળીઓ કાપવી જરૂરી નગરસેવકો શબ્દમાં આવતા ‘સેવક’ શબ્દને સાર્થક કરશે? વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી પુરી થઇ, બીજાના નામે કેટલાક પથ્થર તરી ગયા, પણ હવે લોકોના પ્રશ્નો અને હાડમારી નિવારવાની મળેલી સુવર્ણ તકનો…

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

એલચી અને ચૂંટિયો એક મનુષ્યને વાંહામાં મીઠી ખંજવાળ થઈ, ખંજવાળ એવે ઠેકાણે થઈ કે ખંજોરવા હાથ પોગે નૈં, પેરણ કાઢી વાંહો ઉઘાડો કરી કાથીના વાણ ભરેલા ખાટલામાં ચત્તો સુઈ ઉપર-નીચે થઇ કાથી હારે વાંહો ઘસવા માંડયો, એને ખંજોરવામાં જે મજો-…

ખાડાઓના કારણે ભાજપની પ્રતિષ્ઠા “ખાડા’માં !

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે એક બહારના પ્રવાસીએ માટેલ તરફ જવાનો રસ્તો પૂછી પૂછ્યું: વાંકાનેરમાં કોનું શાષન? ભાજપનું જાણી કારમાં કમળનું નિશાન લઈને ફરતા એ મહાનુભાવે મોઢું બગાડ્યું’ કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રસ્તો ના તો માત્ર કોંગ્રેસીઓ માટે…

વાંકાનેરમાં નળમાં પીવાનું પાણી પ્રદુષિત આવે છે

જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!! વાંકાનેર: શહેરમાં હમણાંથી નગરપાલિકા દ્વારા નળ વાટે અપાતું પીવાનું પાણી પીળા કલરનું/ડહોળું પ્રદુષિત આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. વાંકાનેરને મચ્છુ-1 ડેમમાંથી પાઇપ લાઈન મારફત પાણી અપાય છે, ત્યારે તાલુકાના…

રાજકીય નેતા સ્વાભાવિક રીતે જ જશનો ભૂખ્યો હોય છે

ગધેડા બનશો નહીં, માણસની જાત રહો- બનો કોઈ પણ રાજકીય નેતાનું કામ હોય, એક વાત યાદ રાખજો કે તમે ભલે મત આપ્યો હોય, એનો મતલબ એ નથી કે નેતા તમારો ગુલામ થઇ ગયો, કામસર જયારે મળવાનું થાય ત્યારે એમની ઓફિસે…

વાંકાનેર કોંગ્રેસે ગિયર બદલવાની જરૂર છે

વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં…

પ્રતાપ રોડ પર ભરાતા પાણીનો નિકાલ જરૂરી

વાંકાનેર: તાજેતરમાં કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક પછી વાંકાનેરમાં માર્કેટ ચોકથી દાણાપીઠ ચોક સુધીના રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ વહેલી તકે શરુ કરવાની સૂચના આપ્યાના મીડિયા અહેવાલ છે. આ રસ્તા પર એક્સિસ બેંકથી વાંકાનેર શોપિંગ સેન્ટર સુધી ચોમાસામાં પાણી ભરાય છે.…

વાંકાનેરની પ્રજા પરેશાન: ધારાસભ્ય જાગો !

વાંકાનેર: શહેરની અંદાજે અડધા લાખ અને તાલુકાની એક લાખની પ્રજા પરેશાન છે. શહેરના મુખ્ય ગણાતા રસ્તાઓ પર ખાડા અને ચરેરાથી ચિરાયેલા છે. ચોમાસાના ભરાયેલા પાણીથી તેની ઊંડાઇનો અંદાજ આવતો ન હોઈ (ક્યાંક તો એક ફૂટની અસહ્ય ઉંડાઇ) વાહનચાલકોને કમરના મણકા…

વાંકાનેર ચીફ ઓફિસરનું સાચી દિશાનું કદમ

હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે વાંકાનેર: શહેરની અને ગ્રામ્ય પ્રજા વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યાથી વર્ષોથી બલ્કે દાયકાઓથી પીડાય છે. લોક દરબારની ભાગ્યેજ એવી મિટિંગ હશે, જેમાં આ સમસ્યાની રજૂઆત ન થઇ હોય. એક તો શહેરની બજારો જ સાંકડી છે અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!