કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

ત્રણ બાઇક ચોરીનો આરોપી પકડાયો

ત્રણ બાઇક ચોરીનો આરોપી પકડાયો

એક ઘરફોડ ચોરી પણ કરી હતી અગાઉ ૨૦૨૪-૨૫માં બે વખત પાસામાં પુરાયો હતો રાતીદેવળીનો વતની: હાલ માધાપર ચોકડી બ્રીજ નીચે જ પડયો પાથર્યો રહે  છે વાંકાનેર: ત્રણ બાઇક ચોરી અને એક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રીઢા તસ્કર-ઉઠાવગીરને…

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

બંને વચ્ચેનો મોટો તફાવત અને અધિકારો જાણો તાલુકા કક્ષાએ સરકારી કામકાજ અર્થે જતી વખતે મોટાભાગના નાગરિકોમાં એ મૂંઝવણ જોવા મળે છે કે પોતાના કામ માટે મામલતદાર કચેરી જવું કે તાલુકા પંચાયત? બંને અધિકારીઓ તાલુકાના વડા હોવા છતાં તેમના વિભાગો, અધિકારો…

હવેથી દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે

હવેથી દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે

મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પડાયો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં વેચાણ નોંધો મંજૂર કરવાની પ્રક્રિયાને વધુ સરળીકૃત, ઝડપી અને પારદર્શક બનાવવા માટે 135 Dમાં ફેરફાર કર્યા બાદ હવે તેનો અમલ કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરી છે. આ…

વાંકાનેરના સીમાડે ચાંદીપુરા રોગની દસ્તક

વાંકાનેરના સીમાડે ચાંદીપુરા રોગની દસ્તક

નાના બાળકોને સાચવજો રાજકોટ જિલ્લામાં 3 માસની બાળકીનો કેસ પોઝિટિવ માટીની માખી ખૂબ જ ઝીણી (સામાન્ય માખીથી ઘણી નાની) અને ભૂરા રંગની હોય છે- ગંદકી, કાચી-પાકી દિવાલોની તિરાડો અને ભેજવાળી જગ્યાએ રહે છે રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર…

વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકો માટે ખુશખબર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

સરકારે કમિશન વધારીને 185 રૂપિયા કર્યું અમદાવાદ: રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં વધારો કર્યો છે. વાજબી ભાવની…

બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરી

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને લઈને રાજ્ય સરકાર સમક્ષ સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.…

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત'

હજારો જુના કેસ રદ કાયદામાં સુધારાનો વટહુકમ જારી વાણિજ્ય, કોમર્શિયલ તથા ઔદ્યોગિક ઝોનની જમીન પણ સમાવિષ્ટ ગાંધીનગર: ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા…

શું ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગે તો વીમો મળે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હા નિયમો અને ભૂલો જે તમારું ક્લેઈમ રિજેક્ટ કરાવી શકે! આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ચલણ ઝડપથી વધી રહ્યું છે. પર્યાવરણને અનુકૂળ અને ખિસ્સા માટે સસ્તું હોવાને કારણે લોકો ઈ-સ્કૂટર કે ઈ-કાર ખરીદવાનું પસંદ…

જવાહર નવોદય વિદ્યાલય-કોઠારીયામાં ધો-૬ માં પ્રવેશ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ: ૩૧ જુલાઈ છેલ્લી તારીખ વાંકાનેર: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ ના ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પસંદગી પરીક્ષાનું…

કપાસ વાવનાર ખેડૂતોને મળશે હેક્ટરે રૂ. 14 હજાર

કપાસ વાવનાર ખેડૂતોને મળશે હેક્ટરે રૂ. 14 હજાર

ખેડૂતોને કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે? ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી પડશે દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી…

Content Copying Forbidden !!

error: Content is protected !!