કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

નાની પોલીબેગમાં રોપાઓ મફત મળે છે

હવે ઘરબેઠા મળશે નર્સરીનું લોકેશન અને જરૂરી માહિતી વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ નવી ડિજિટલ હેલ્પલાઈન વન્યજીવોના રેસ્ક્યુ માટે 1926 હેલ્પલાઇન ગાંધીનગર : જો તમે વૃક્ષારોપણ કરવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે,…

ગાય સાથે અકસ્માતમાં FIR ન હોય તો પણ વીમો મળે

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

ગ્રાહક આયોગનો ચુકાદો પીડિતને રૂ. 10 લાખ, તેના પર 6 ટકા વ્યાજ તેમજ રૂ. 5 હજાર ફરિયાદ ખર્ચ ચૂકવવાનો હુકમ રાજકોટ: રખડતી ગાય સાથે થયેલા અકસ્માતમાં એફઆઈઆર નોંધાયેલી ન હોય અને પોલીસ કલોઝર રિપોર્ટ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં માત્ર…

ખેડૂતોને વીજપોલ વળતરના 7 મુદ્દાઓ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કેવી રીતે અને કેટલું વીજ પોલ માટેનું વળતર મળશે? ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.…

નિર્દોષ છૂટેલા કેસોની ફાઈલો તપાસશે સમિતિ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો સામે થશે તપાસ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટવાના કિસ્સાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓ…

વિરમગામ- રાજકોટ- ઓખા રૂટ પર ‘કવચ’ સુરક્ષા સક્રિય

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

434 કિમી રેલવે સેક્શન પર સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ ડિસેમ્બર – 2026 સુધી સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ કવચ પ્રણાલી લાગુ કરવાનો લક્ષ્યાંક રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિરમગામ-રાજકોટ-ઓખા મુખ્ય રેલવે સેક્શનના 434 કિલોમીટર વિસ્તારમાં સ્ટાન્ડર્ડ કવચ (Train Collision Avoidance System) સિસ્ટમનું…

બિનખેતી જમીનોના ગામ નમૂના નં.-7 બંધ થશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હવે ‘પ્રોપર્ટીકાર્ડ’ જ આખરી દસ્તાવેજ ગણાશે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-NA થયેલી જમીનોના વર્ષો જૂના ‘ગામ નમૂના નં.-7’ (7/12 ના…

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

ગૃહ વિભાગનું જનસંપર્ક કેન્દ્ર સ્વીકારે છે ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન દ્વારા આપવામાં આવે છે આઇજી રેન્કના અધિકારીના સુપરવિઝન હેઠળ અરજદારો-ફરીયાદીને ન્યાય મળે તેવી સરકારની વ્યવસ્થા રાજ્ય ગૃહ વિભાગે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો વીજ કંપનીની ફરજ છે કે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે સલામતી પગલાં લે ઘેટાં-બકરાં ચરાવતો ઝાડની ડાળીઓમાંથી પસાર થતી લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું અમદાવાદ: એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,વીજ કરંટથી…

પંચાયત તલાટીઓ મહેસૂલી કામગીરી નહી કરે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જોબ ચાર્ટ નક્કી ન થતાં રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને વધારાની તમામ કામગીરીઓથી અળગા રહેશે રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ વધતા કામના ભારણ સામે વિરોધ નોંધાવતા મહેસૂલી કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે…

પોલીસ ખાતું રોજ બે કલાક પ્રજાની ફરિયાદ સાંભળશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેર પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબર અરજીના નિકાલ માટે મહત્તમ ૧૫ દિવસની કડક સમયમર્યાદા નક્કી કરાઈ ગુજરાતની જનતા માટે અને ખાસ કરીને ન્યાયની આશાએ પોલીસ મથકોના ધક્કા ખાતા સામાન્ય નાગરિકો માટે રાજ્યના પોલીસ પ્રશાસન તરફથી એક અત્યંત રાહતજનક અને ઐતિહાસિક સમાચાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!