કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

ઓફિસ જવા-આવવાનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

22 વર્ષ જૂની કાનૂની લડાઈ અકસ્માતમાં મોત થાય તો તે ‘ફરજ પર’ ગણાશે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે રાજ્યના લાખો ખાનગી અને સરકારી કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ‘નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના…

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યુરિયાના ભાવમાં વધારો થવાની ભીતિ ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે…

ફિક્સ પગારદારોની હાઈકોર્ટમાં મોટી જીત

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ 6% વ્યાજ સાથે બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવાનો રહેશે રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઈમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટ ખૂબ…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બનાવાયા કડક નિયમો

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

હવે એક-એક રૂપિયાનો હિસાબ આપવો ફરજિયાત નહીં તો ઉમેદવારી પણ રદ થઈ શકે ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે ઉમેદવારો માટે માત્ર પ્રચાર કરવો પૂરતો નથી, પરંતુ પ્રચાર દરમિયાન થતા દરેક ખર્ચનો પારદર્શક હિસાબ રાખવો એ કાયદેસરની ફરજ બની ગઈ છે.…

રવિવારે જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેન રદ્દ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

વાંકાનેર આવશે પણ નહીં/ જશે પણ નહીં રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય…

જિ./ તા. પંચાયત સભ્યોને કેટલો પગાર/ગ્રાન્ટ મળે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

તેમણે શું કામ કરવાનાં હોય છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં જિલ્લા-તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈઓ કરાયેલી છે. અધિનિયમની કલમ 65ની પેટાકલમ (1) પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરાઈ છે. આ સંદર્ભે ગુજરાત પંચાયત (અધિકારીઓને…

શું યોજાનારી ચૂંટણીઓ મુલતવી રહેશે?

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી કરવામાં આવી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી થવાની શક્યતા ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી કરવામાં આવી છે. આ અંગેની ટૂંકી અને સચોટ માહિતી…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ

ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ તા.11 એપ્રિલ સુધી નામાંકન પત્રો સબમીટ કરાવી શકાશે રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ આજે પ્રસિધ્ધ કરાતાની સાથે જ રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે.  સૌરાષ્ટ્રમાં છ મહાનગરપાલિકા, 11 જીલ્લા પંચાયત, 82 તાલુકા પંચાયત…

ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરાઈ

છેલ્લા દસ વર્ષથી સણોસરા ગામના સરપંચ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેમના પતિ યુનુસભાઈ શેરસીયા છેલા દસ વર્ષ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવી ચૂક્યા છે રાજકોટ: જિલ્લાના રાજકોટ તાલુકાના સણોસરા ગામના ડો. નફીસાબેન શેરસીયા પોતે…

ઉમેદવારો જી.પં ની ચૂંટણીમાં 6 લાખ ખર્ચી શકશે

ઉમેદવારો જી.પં ની ચૂંટણીમાં 6 લાખ ખર્ચી શકશે

તા.પં. માં 3 લાખની મર્યાદા 9 વોર્ડ સુધીની પાલિકામાં 2.25 લાખની મર્યાદા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021…

Content Copying Forbidden !!

error: Content is protected !!