કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

વીજ કરંટથી મોતમાં વળતર ચુકવવા પીજીવીસીએલને હુકમ

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

પી.જી.વી.સી.એલ. સ્ટ્રીક્ટ લાયબીલીટીના પ્રીન્સીપલ મુજબ ગુજરનારની બેદરકારીનો બચાવ થઈ શકે નહીં : અદાલતનું તારણ વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના જામસર ગામમાં જીવતા વીજ તારના તૂટવાથી બાપ-દીકરાના મોત થયા હતા, કણકોટ અને ભોજપરામાં પણ આગ લાગ્યાના કિસ્સા બનેલ હતા. ત્યારે વીજ કરંટથી…

હોમગાર્ડ્સને પોલીસ જેટલું મિનિમમ વેતન આપો

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ થવો જોઈએ અમદાવાદ: હોમગાર્ડ્સના દૈનિક ભથ્થા મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટ જણાવ્યું છે કે, રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે, અને તે પોતાના કર્મચારીઓનું શોષણ…

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર હંગામી પરીણામ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Selection List) ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે પસંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.(A) કામચલાઉ અને હંગામી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

રાજસ્થાનમાં બળાત્કારનો આરોપી જૂનાગઢથી પકડાયો

વાંકાનેરનો રહેવાસી જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર…

અકસ્માતમાં મદદ કરનારને 25 હજારનું ઇનામ મળશે

સરકારની રાહ-વીર યોજના શરૂ કાનૂની સુરક્ષા સાથે મદદ કરવાની તક રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹ 4 લાખ

સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ…

વઘાસીયા શાળાની મહેવીસ માથકીયા રાજ્ય કક્ષાએ દ્વિતીય

વાંકાનેરનું ગૌરવ ચોથા ધોરણમાં ભણે છે વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય…

સોલર પંપમાં મળશે 80% સુધીની સબસીડી

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

જાણો: ઓનલાઇન અરજી કરવાની સરળ રીત વધતા જતા ડીઝલના ભાવ સામે સોલર પંપ સબસિડી યોજના એ ખેડૂતો માટે કમાણીનો નવો રસ્તો છે. જે પૈસા તમે વીજળી કે ડીઝલમાં ખર્ચો છો, તેની બચત કરીને તમે ખેતીને આધુનિક બનાવી શકો છો. જો…

Content Copying Forbidden !!

error: Content is protected !!