કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

સોલર પંપમાં મળશે 80% સુધીની સબસીડી

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

જાણો: ઓનલાઇન અરજી કરવાની સરળ રીત વધતા જતા ડીઝલના ભાવ સામે સોલર પંપ સબસિડી યોજના એ ખેડૂતો માટે કમાણીનો નવો રસ્તો છે. જે પૈસા તમે વીજળી કે ડીઝલમાં ખર્ચો છો, તેની બચત કરીને તમે ખેતીને આધુનિક બનાવી શકો છો. જો…

મહિલાઓને ઇલે. સ્કૂટર ખરીદવા 46,000 રૂપિયાની સહાય

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

મહિલાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર સબસીડી સ્કીમ શરૂ કરી છે, જેમાં પાત્ર લાભાર્થીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે ₹46,000 સુધીની સરકારની સહાય ઉપલબ્ધ છે. આ યોજના મહિલાઓને ડિજિટલ અને પર્યાવરણ-મૈત્રી વાહન સાથે જોડીને તેમના પરિવહન…

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

ફોર્મ, દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિષે માહિતી રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક પછાત (EWS), બીપીએલ, /SC/ST લોકોને મકાન માટે મફત પ્લોટ પ્રદાન કરવા માટે લાવવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લોકો રૂ.…

બોરવેલ માટે ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સહાય

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ખેડૂત પાસે જમીન રજીસ્ટર્ડ હોવી આવશ્યક ગુજરાત સરકારે વર્ષ 2026 માં ખેડૂતો માટે મોટી રાહત યોજના શરૂ કરી છે. નવી યોજના અંતર્ગત ખેડૂતો પોતાના જમીન પર બોરવેલ બનાવવામાં સરકારની સહાય મેળવી શકશે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત પરિવારોએ આ…

ઈનામી જમીનોના અનધિકૃત કબ્જા હક કાયદેસર કરાશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને જમીન પોતાના નામે કરાવી શકશે ગાંધીનગર: રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશેગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં દાયકાઓથી પેન્ડિંગ પડેલા ઇનામી જમીનોના પ્રશ્નો ઉકેલવા…

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા માટે ખોટી ફરિયાદો અટકશે અમદાવાદ: ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ…

જમીનના ‘ટુકડા ધારા’ના નિયમમાં ફેરફાર થશે

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

મહેસૂલ વિભાગના નિર્ણયથી મળશે સારા ભાવ દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી…

ખેતીની જમીન ખરીદવા માટે ૫ લાખ સુધીની સહાય

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

યોજનાના નવા નિયમો જાણો વર્ષ ૨૦૨૬ માં સરકાર દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી યોજના ‘જમીન ખરીદવા માટે સહાય’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા ખેતમજૂરો અને નાના ખેડૂતો માટે છે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માંગે છે. યોજના…

અનાજ જથ્થા વહન માટે આંગણવાડીને રકમ ચૂકવાશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

રેશનિંગ દુકાન/ સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી રૂ.2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા…

જમીન વારસાઈ નોંધનો નવો કાયદો જાણો

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

પદ્ધતિ સરળ બનાવાઈ ગુજરાતના લાખો ખેડૂત ખાતેદારો માટે જાન્યુઆરી 2026 થી મહેસૂલ વિભાગ દ્વારા જમીન વારસાઈની જટિલ પ્રક્રિયાને હળવી કરવા માટે પાંચ ઐતિહાસિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ વારસાઈ નોંધ માટે ખેડૂતોએ મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!