કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની…

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

ગેરકાયદે ખનીજ વહન: વાહન 30 દિવસ સુધી નહીં છૂટે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત છે ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે, તે વાહન માલિકે કાયમી ધોરણે ગુમાવવું પડશે ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યમાં વર્ષોથી ફૂલેલી-ફાલેલી ગેરકાયદે ખનીજ ચોરીને જડબાતોડ જવાબ આપવા માટે અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા…

ખાનગી વીજ કંપની પોલ દીઠ 2 કરોડનું વળતર આપે

અને માસિક 50,000 રૂપિયા ભાડું આપવાની કિસાન સંઘર્ષ સમિતિની માંગ વાંકાનેર: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનોને પાથરવા માટે જે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક…

જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદતમાં મોટો વધારો

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે રાહતના સમાચાર અરજી કરવામાં બેરુ ખેડશો નહીં: ઉતાવળ રાખશો કાં તો તમારી જમીન બીજાના નામે થઇ જશે કાં તો ઓછી થઇ જશે ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલગેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં માવઠા સાથે 2025ની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા સાથે થશે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી…

મતદાર યાદીમાં નામ સમાવવા-કમી કરાવવા છે?

તા. 18 જાન્યુ. સુધીમાં દાવા-વાંધા રજુ કરી શકાશે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!