કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

પરિપત્રમાં સુધારો કરાયો પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી…

ખાણ ખનીજ અંગેના ગુજરાત સરકારના નિયમો

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

હપ્તો: પહેલો સાદી રેતી અંગે કેટલાક નિયમો રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર મંજુર કરાયેલ…

26 થી 28 ડિસેમ્બર ‘17 મો કામા અશ્વ મહોત્સવ’

27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે ટ્રેક અપગ્રેડેશન અઘરૂ કામ પુર્ણ થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. અગાઉ રાજકોટ ખાતે કેન્દ્રીય કેબીનેટ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અમદાવાદથી ઉપડતી…

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

આગામી દિવસોમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા…

દસ્તાવેજ નોંધણી/ સ્ટેમ્પ ડ્યુટીના નિયમોમાં ફેરફાર

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી…

Content Copying Forbidden !!

error: Content is protected !!