હવે તમામ મિલકતો માટે પેઢીનામું નીકળશે

પરિપત્રમાં સુધારો કરાયો પેઢીનામું કાઢી આપવાની જવાબદારી તલાટીઓને સોંપાઇ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણિજય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો પણ સબંધિત તલાટી કમ મંત્રી/સીટી/કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી…


