કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

CCI દ્વારા ટૂંક સમયમાં જ કપાસની ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકારે ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, કપાસના ટેકાના ભાવ (MSP) જાહેર કરી દેવામાં આવ્યા છે.…

મોટાભાગની ટ્રેનોના ચાંદલોડિયા બી સ્ટેશન ઉપર સ્ટોપ

અમદાવાદના ચાંદલોડિયાએ અને બી સ્ટેશનના કારણે ટ્રેન ચુકી જવાના બનાવો રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં…

ચાલુ વાહને મોબાઇલ જોવામાં જીવનો જોખમ

₹ 5000 દંડ છતાં ચાલુ વાહને મોબાઇલ કેમ! ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત વાહન ચાલું હોય ત્યારે જરા! એક સેકન્ડ મોબાઈલ જોઈ લઉં! આવા વિચાર માત્રથી મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે,…

પોતાને કલ્કી અવતાર ગણાવનારે આપઘાત કર્યો

મૂળ પંચાસિયાના વતની ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો દાખલ થયો હતો. રાજકોટ: પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના…

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા થાપણ – ધિરાણ વઘ્યા રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…

વશીકરણ કરી લૂંટતો વાંકાનેરનો મદારી સકંજામાં

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર અને દહેગામના શખ્સોને પકડી મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ આદરી, બે શખ્સોની શોધખોળ રાજકોટમાં વૃધ્ધો પર વશીકરણ કરી લૂંટ ચલાવતી મદારી ગેંગના બે સાગરીતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કરવાં તજવીજ હાથ ધરી છે. જેમાં…

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદામાં વધારો

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો જોગ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.રર.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!