કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સામાજિક

વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા વાંકાનેર : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં…

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન કરાશે વાંકાનેર: કોળી કેરીયર એકેડેમી વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફરી આ વર્ષે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓ તેજસ્વી વિદ્યાર્થી તેમજ નવનિયુકત સરકારી કર્મચારીના સન્માન સમારોહનું આયોજન કરેલ છે તો આ શૈક્ષણીક…

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

-શૈખુલ હદીસ દારુલ ઉલૂમ શાહે આલમ દરેક ટ્રેન્ડમાં કૂદી પડવું બહાદુરી નથી કેટલાક સમયે “ચુપ રહેવું” જ સૌથી મોટી અકલમંદી હોય છે અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા પર Cockroach Janata party વિશે વિવિધ પ્રકારના ટ્રેન્ડ, કેમ્પેઇનો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ…

વાણંદ સમાજ દ્વારા કુળદેવીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ

સરકારી નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો…

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

દિપકભાઈ બાબરીયાની અખબાર યાદી કોળી ઠાકોર સમાજનું સામાજીક સુધારણા કરીને નવું બંધારણ ઘડવાનો મુખ્ય હેતુ મોરબી, વાંકાનેર, હળવદ, માળીયામિયાણાં અને ટંકારા તાલુકાના કોળી સમાજના મંડળો, ગ્રુપો, સંસ્થાઓના સર્વે હોદેદારો, આગેવાનો, રાજકીય કાર્યકરોનું સ્નેહમિલન વાંકાનેર: બાબરીયા સુરાપુરાઘામ, ટોળ અમરાપર રોડ, નદી…

લિંબાળાની ધારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

ફોર્મ મેળવવા માટે સંપર્ક કરવો મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્નનું આયોજન વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન-દુલ્હનની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ…

વાંકાનેર તાલુકામાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિનું જનક પંચાસિયા

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

મોમીન સમાજમાં લગ્ન પ્રસંગ એક જ દિવસમાં આટોપવાની શરૂઆત પંચાસિયાથી થઇ પંચાસિયા ગામની વાંકાનેર તાલુકામાં કોઈ ગણતરી નહોતી, પંચાસિયા ગામને શિક્ષણને કોઈ લાગે નહી, પરંતુ આ ગામમાં 50 સરકારી નોકરિયાત હતા, ત્યારે પુરા તાલુકાના ગામડાના નોકરિયાત 50 હતા, એક બાજુ…

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

કાલે ટંકારા બાબરીયા સુરાપુરા ધામ ખાતે સમૂહલગ્નોત્સવ

26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી…

Content Copying Forbidden !!

error: Content is protected !!