કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સામાજિક

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

ત્રણ ગામે કર્યો પ્રતિબંધ પીપળિયારાજ અને પ્રતાપગઢમાં પણ નમકીન પેકેટ ચિંગમ મીઠી સોપારી બંધ અભિનંદન વાંકાનેર: વ્યસન એક ભયંકર વસ્તુ છે, શરૂઆત પછી ધીમે ધીમે વ્યસન હાવી થઇ જાય છે, એક જાણકાર ડોકટરના જણાવ્યાનુસાર જેમ નાનું બાળક માટી ખાય કે…

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

માવતર બની કરિયાવરની વસ્તુઓ અર્પણ વાંકાનેર: સમાજસેવામાં સતત કાર્યરત મારવેલ ગ્રુપ દ્વારા વર્ષ 2026 દરમિયાન પિતા વિહોણી (અનાથ) 7 મોમીન દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે અંદાજિત ₹4,90,000ના જરૂરી કરિયાવરની વસ્તુઓ સન્માનપૂર્વક અર્પણ કરવામાં આવી. પિતા વિના દીકરીના લગ્નમાં પિતાની ખોટ સૌથી…

ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026 માટે ઓનલાઈન અરજીઓ શરૂ

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તથા ‘ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.’ ના પ્રાયોજકત્વ હેઠળ 21મો ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ અને સરકારી સેવાઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત…

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

ભંગ બદલ દંડ વાંકાનેર: તાલુકાના કોઠી ગામે જમાતની મિટિંગ મળી હતી, જેમાં સમાજને ફુઝુલ કુરિવાજથી બચાવવા નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા, આ નિર્ણયોના ભંગ માટે દંડ પણ નક્કી કરવામાં આવેલ છે… (નિર્ણયો નીચે ફોટામાં)

વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા વાંકાનેર : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં…

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

કોળી કેરીયર એકેડેમી દ્વારા પાંચમો સન્માન સમારોહ

તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓનું સન્માન કરાશે વાંકાનેર: કોળી કેરીયર એકેડેમી વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફરી આ વર્ષે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓ તેજસ્વી વિદ્યાર્થી તેમજ નવનિયુકત સરકારી કર્મચારીના સન્માન સમારોહનું આયોજન કરેલ છે તો આ શૈક્ષણીક…

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

મુસ્લિમ યુવાનો માટે એક મહત્વપૂર્ણ અપીલ

-શૈખુલ હદીસ દારુલ ઉલૂમ શાહે આલમ દરેક ટ્રેન્ડમાં કૂદી પડવું બહાદુરી નથી કેટલાક સમયે “ચુપ રહેવું” જ સૌથી મોટી અકલમંદી હોય છે અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા પર Cockroach Janata party વિશે વિવિધ પ્રકારના ટ્રેન્ડ, કેમ્પેઇનો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ…

વાણંદ સમાજ દ્વારા કુળદેવીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ

સરકારી નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો…

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

Content Copying Forbidden !!

error: Content is protected !!