કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા

વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા કરવામાં આવેલ છે,


સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનું આયોજન આગામી તારીખઃ-૧૮/૪/૨૦૨૬ રોજ છે, આ માટે દિકરીઓના વાલીઓએ તાત્કાલીક નીચેના સરનામે સંપર્ક કરવો
સ્થળ:- અલંકાર સ્ટુડીયોની સામે પ્રતાપ રોડ વાંકાનેર
સરફરાજભાઇ :-૯૭૨૫૬ ૨૮૩૧૩
અશરફભાઇ :-૯૯૦૪૧ ૯૯૭૩૮

Content Copying Forbidden !!

error: Content is protected !!