કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

વાંકાનેર તાલુકાથી નજીક છે અભયારણ્યમાં વાંકાનેર તાલુકાની જ વધુ જમીન છે અભયારણ્ય સ્થાપનામાં વાંકાનેરના સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની અહમ ભૂમિકા સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, તો વાંકાનેરનું નામ પણ વિશ્વ સ્તરે નોંધાવું જોઈએ વાંકાનેર: સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, એમાંય ગીરના…

જેપુર શાળા પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

જેપુર શાળા પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ રજૂ કરવામાં આવ્યા વાંકાનેર: તાલુકાના જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ઉત્સાહભેર શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચશ્રી, SMC સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. નવા…

જિલ્લામાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ

જિલ્લામાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ

તા. ૨૮ થી ૩૦ જૂન બાળકોને અપાશે સુરક્ષા કવચ ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને…

ભેરડા શાળામાં પેવર બ્લોક બનશે

ભેરડા શાળામાં પેવર બ્લોક બનશે

ગ્રાન્ટ આપતા ધારાસભ્યશ્રી ધો.10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સન્માનિત કરાયા વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવ કૌશલકુમાર…

વાંકાનેર તાલુકામાં કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત: આ ત્રણેય મીડિયામાંથી લોકો વધુ ક્યુ પ્લેટફોર્મ વાંચે છે?

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કમલ સુવાસ આગળ chatgpt.com: નો જવાબ: મેં વેબ પર તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત માટે વાંકાનેર વિસ્તારની કોઈ વિશ્વસનીય જાહેર રીડરશિપ અથવા ટ્રાફિક માહિતી ઉપલબ્ધ નથી. તેથી ચોક્કસ આંકડા આપવું શક્ય નથી. સ્થાનિક પત્રકારો, વેપારીઓ…

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…

વાંકાનેરને મળશે વધુ એક બાયપાસ રોડ

વાંકાનેરને મળશે વધુ એક બાયપાસ રોડ

સાંસદશ્રી કેસરિદેવસિંહ ઝાલાની પત્રકાર પરિષદ મોરબી બાય પાસ સિવાયનો વધુ એક બાય પાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે અમરસર રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ ઝડપથી પૂર્ણ થાય તેના પર ફોક્સ વધુ ટ્રેનોનો હોલ્ટ વાંકાનેરને મળે- કોરોના પહેલાની બંધ લોકલ ટ્રેન…

વાંકાનેર- દાહોદ રૂટમાં નવી બસ ફાળવવામાં આવી

વાંકાનેર- દાહોદ રૂટમાં નવી બસ ફાળવવામાં આવી

મીઠાઈ વેચી ફુલહાર સાથે પ્રસ્થાન વાંકાનેર: આજ રોજ રાજકોટ વિભાગના વાંકાનેર કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગીય નિયામક સાહેબશ્રી, DTO સાહેબશ્રી, DME સાહેબશ્રી દ્વારા અને રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર સાહેબશ્રી એ. એન. પઢારીયા…

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

ગૃહ વિભાગનું જનસંપર્ક કેન્દ્ર સ્વીકારે છે ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન દ્વારા આપવામાં આવે છે આઇજી રેન્કના અધિકારીના સુપરવિઝન હેઠળ અરજદારો-ફરીયાદીને ન્યાય મળે તેવી સરકારની વ્યવસ્થા રાજ્ય ગૃહ વિભાગે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!