વાંકાનેરના રઘુવંશી સમાજનું ગૌરવ

ધો.10 માં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે વાંકાનેર: રામધામના અગ્રણી ટ્રસ્ટી તેમજ વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી અને વ્યાપારી રઘુવંશી અગ્રણી ગિરીશકુમાર પ્રાગજીભાઈ કાનાબારની પૌત્રી કાવ્યાબેન (બંસી)એ જાહેર થયેલ ધો.10ના પરિણામમાં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે આવી 99.02 પીઆર…






