કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

લોકોમાં આનંદની લાગણી ફારૂક કડીવારની રજુઆત ફળી વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં ટંકારા તરફ જતા રસ્તા ઉપર હાલમાં સી સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, 17 થી 18 ફૂટ પહોળા બનતો આ રોડ સહકારી મંડળીથી છેક કોઠારીયા ગામના છેવાડા સુધી…

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ…

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે PGVCL ના નાયબ ઇજનેર (ગ્રામ્ય પેટા વિભાગ-૧) નેશનલ હાઈવે, જુની પટેલ સમાજ વાડી, વાંકાનેર દ્વારા અપીલ કરાઈ છે કે વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે તાજેતરમાં ધ્યાનમાં આવેલ છે કે પી.જી.વી.સી.એલ…

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

જાગો જાગો ‘Pay As You Use’ પોલિસી હેઠળ લાગુ કરવી જરૂરી તો વાંકાનેર તાલુકાના શહેર સહિત લગભગ ગામડાઓને ટેક્સ ભરવો ન પડે 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી…

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

સાંસદોની માંગનો સ્વીકાર કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું વાંકાનેર તાલુકાના ઓળ, ભીમગુડા, માટેલ, જામસર, મક્તાનપર, આણંદપર, વિઠ્ઠલપર, જેતપરડા, વઘાસીયા, પાડધરા, ભોજપરા, ભાયાતી જાંબુડિયા ની જમીનનો સમાવેશ વાંધા રજૂ કરવા 21 દિવસનો સમય વાંકાનેર: મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 (NH-27)…

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

પોલીસ દોડી ગઈ ટોલનાકાથી 20 કિમીના વર્તુળમાં આવતા ગામોએ પણ ટેકો આપવો જોઈએ વાંકાનેર: વાંકાનેર – કચ્છ હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલના વિરોધમાં ગઈ કાલે શનિવારે રાત્રે અચાનક જ ગ્રામજનો…

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો વીજ કંપનીની ફરજ છે કે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે સલામતી પગલાં લે ઘેટાં-બકરાં ચરાવતો ઝાડની ડાળીઓમાંથી પસાર થતી લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું અમદાવાદ: એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,વીજ કરંટથી…

વાંકાનેર- ભાવનગર (વાયા સારંગપુર) નવી બસ શરૂ

વાંકાનેર- ભાવનગર (વાયા સારંગપુર) નવી બસ શરૂ

કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ફળી બસ ડેપો ખાતે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વાંકાનેર: અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે…

કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા ચેરમેનશ્રીઓની મીટીંગ

કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા ચેરમેનશ્રીઓની મીટીંગ

રાહુલ ગાંધીની ઉપસ્થિતિ દિલ્હીમાં અરણીટીંબાના ઈરફાનભાઈ ચૌધરી હાજર રહ્યા વાંકાનેર: તાલુકાના ઈરફાનભાઈ ચૌધરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગની જિલ્લા ચેરમેનશ્રીઓની અગત્યની મીટીંગ દિલ્હી ખાતે રાહુલજી અને ઇમરાન પ્રતાપગઢીજી ઉપસ્થિતિમાં મિટીંગમાં હાજરી આપી હતી…. લઘુમતી બાબતોના વિભાગના જિલ્લા પ્રમુખો સાથેની વાતચીત…

ઠીકરીયાળા મંજુર 100 ચો. વારના પ્લોટ ક્યારે ફાળવાશે?

ઠીકરીયાળા મંજુર 100 ચો. વારના પ્લોટ ક્યારે ફાળવાશે?

પ્લોટ નહીં ફાળવાતા ગ્રામ્યજનોમાં નારાજગી વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના લોકોને વર્ષ 2010 માં મંજુર કરવામા આવેલા 100 ચોરસ વારના પ્લોટ ફાળવવામા આવેલા નથી વારંવાર રજુઆત કરવા છતાં પ્લોટ ફાળવવામા આવ્યા નથી, ગ્રામ્યજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે…. જાણવા મળ્યા મુજબ તા.…

Content Copying Forbidden !!

error: Content is protected !!