ભલગામમાં 100 ચો.વાર પ્લોટો ફાળવવા રજુઆત

પોતીકા ઘરનું સમણું સાકાર થશે? વાંકાનેર: તાલુકાના ભલગામના 10 થી વધુ અરજદારોએ 100 ચો.વાર પ્લોટો ફાળવવા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી… આ અગાઉ પણ આ અંગે ગ્રામજનોએ રજુઆત કરી છે, લાંબા સમયથી ભલગામમાં 100 ચો.વાર પ્લોટોની ફાળવણી…







