કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે, વાંકાનેર નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી ઓછા 5 ફોર્મ વોર્ડ નંબર 4 માં ભરાયા છે જ્યારે સૌથી વધુ 12 ફોર્મ વોર્ડ નંબર 2 માં…

તાલુકા પંચાયતના સભ્યમાં ફોર્મ ભરનારાના નામ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

કુલ 103 ફોર્મ રજૂ થયા 14 અપક્ષોએ પણ ફોર્મ ભર્યા 1- અરણીટીંબા 1 જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 2 તરાના નસિફ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 3 શહેનાઝ અશરફ પરાસરા આપ1- અરણીટીંબા 4 રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 1- અરણીટીંબા 5 શરીફાબેન અબ્દુલરહીમ બાદી…

જિલ્લા પંચાયતની સાત સીટના ઉમેદવારો

6 અપક્ષો ચૂંટણી જંગમાં ઉતર્યા ડમી ઉમેદવાર સહિત ચંદ્રપુરમાં 7, ઢુવામાં 6, કોઠીમાં 4, લુણસરમાં 4, મહિકામાં 4, પંચાસીયામાં 4 અને તીથવામાં 7 ફોર્મ ભરાયા 3-ચંદ્રપુર 2 ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ3-ચંદ્રપુર 3 યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ 3-ચંદ્રપુર 4 ઇસ્માઇલ મામદ…

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

વાંકાનેર: અહીંની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, વાંકાનેર નગરપાલિકા વોર્ડ 4 માં એક પણ ઉમેદવાર ભાજપે મુકેલ નથી, યાદી નીચે મુજબ છે… તાલુકા પંચાયત સીટ અને ઉમેદવારશ્રીની માહિતીઅરણીટીંબા શ્રી રીજવાના ઇલ્મુદીન દેકાવાડીયાચંદ્રપુર શ્રી કાળીબેન…

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે.. જિલ્લા પંચાયત* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો…

ગુંદાખડામાં શ્રી સીંધોઈ માતાજીનો નવરંગો માંડવો

સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા…

બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે મહાયજ્ઞોતસ્વ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

આવતી કાલે ધાર્મિક પ્રસંગ વાંકાનેર: ટંકારા તાલુકામાં અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે આવતી કાલ મહાયજ્ઞોતસ્વનું આયોજન કરવામાં આવેલ છે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે… સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર…

પોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી સમર સ્પેશિયલ ટ્રેન

બંને ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે આસનસોલ ટ્રેન ઉજ્જૈન, પ્રયાગરાજ જશે શકુરબસ્તી ટ્રેન મહેસાણા, અજમેર જશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ…

જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભરાયેલા ફોર્મ

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

AAP અને INC પક્ષના ઉમેદવારો નગર પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નથી વાંકાનેર: તાલુકામાં આવેલ મોરબી જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં આજે ફોર્મ ભરાયા હતા, અને વાંકાનેર તાલુકા પંચાયતની પાંચ સીટ માટે પણ ફોર્મ ભરાયા, જે તમામ AAP ના છે…. જિલ્લા…

Content Copying Forbidden !!

error: Content is protected !!