વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

તા: ૨૭-૦૭-૨૦૨૬ સુધીમાં અરજી પહોંચાડવી નવા રાજાવડલા, રાતીદેવરી, સમઢિયાળા, ગારીડા, સતાપર, રાણેકપર, અગાભી પીપળીયા, વીડી ભોજપરા, નવા ખીજડીયા, ગોળધાર ચિત્રાખડા અને તરકીયા સીમ પ્રા. શાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૬ સંચાલક, ૦૫ રસોઇયા તથા ૦૩ મદદનીશની સરકારશ્રીએ…



