કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

તા: ૨૭-૦૭-૨૦૨૬ સુધીમાં અરજી પહોંચાડવી નવા રાજાવડલા, રાતીદેવરી, સમઢિયાળા, ગારીડા, સતાપર, રાણેકપર, અગાભી પીપળીયા, વીડી ભોજપરા, નવા ખીજડીયા, ગોળધાર ચિત્રાખડા અને તરકીયા સીમ પ્રા. શાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૬ સંચાલક, ૦૫ રસોઇયા તથા ૦૩ મદદનીશની સરકારશ્રીએ…

અગ્નિવીરવાયુ અને વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

26 જુલાઈ સુધી અરજી કરી શકાશે ભારતીય વાયુસેનામાં દેશસેવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે અગ્નિવીરવાયુ તેમજ એરમેન (મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ) તરીકે જોડાવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. ભારતીય વાયુસેના દ્વારા આ ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીરવાયુની ભરતી…

બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરી

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને લઈને રાજ્ય સરકાર સમક્ષ સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.…

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’

હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત'

હજારો જુના કેસ રદ કાયદામાં સુધારાનો વટહુકમ જારી વાણિજ્ય, કોમર્શિયલ તથા ઔદ્યોગિક ઝોનની જમીન પણ સમાવિષ્ટ ગાંધીનગર: ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા…

શું ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગે તો વીમો મળે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હા નિયમો અને ભૂલો જે તમારું ક્લેઈમ રિજેક્ટ કરાવી શકે! આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ચલણ ઝડપથી વધી રહ્યું છે. પર્યાવરણને અનુકૂળ અને ખિસ્સા માટે સસ્તું હોવાને કારણે લોકો ઈ-સ્કૂટર કે ઈ-કાર ખરીદવાનું પસંદ…

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

પરીક્ષા વગર 6777 પદો પર થશે સીધી ભરતી સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ભારતીય રેલવે તરફથી એક શાનદાર તક સામે આવી છે. નોર્થ ફ્રન્ટિયર રેલવે (NFR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે ૧૦મા ધોરણ પાસ…

વાંકાનેરવાસી PSI ની પરીક્ષામાં ઉત્તીર્ણ

પાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેનના સુપુત્ર વાંકાનેર: અહીંની નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા) ના સુપુત્ર શ્રી દીપરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા, તે હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ…

વીજલાઈન મામલે મીટીંગ અંગે ખેડૂતોનો વિરોધ

કલેકટર બેઠકમાં નહીં પહોંચ્યાના આક્ષેપો બેઠક મામલતદારના અધ્યક્ષસ્થાને હોવાનું કલેકટરે જણાવ્યું વાંકાનેર: મોરબી જીલ્લામાં વીજ લાઈન વળતર મામલો ખુબ ગાજી રહ્યો છે ખેડૂતોનો સતત વિરોધ અને આંદોલન જોવા મળી રહ્યા છે મોરબીમાં ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી પરિપત્ર માન્ય નથી…

ગુજરાતની શાળાના છેલ્લા પટ્ટાવાળાને વિદાય

હવે આ પોસ્ટ ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં નથી વાંકાનેર: અહીં તાલુકા શાળા નં ૧ ના આચાર્ય પટેલ સોફિયાબેન અને તાલુકા શાળા નં ૧ ના તમામ સ્ટાફ તરફથી તાલુકા શાળા નં ૧ માં ફરજ બજાવતા રાઠોડ વિજયભાઈ મેરુભાઈના વિદાય સમારંભનું આયોજન…

દેરાળાનો યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો

આજે 20 મો દિવસ યુપીમાં ઝાંસી પહોંચ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામનો એક યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચ્યા છે… કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!