સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…




