કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ

વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય ગુજરાત એસટી નીગમ ચેરમેન) અને શહીદ સૈયદ પરવેજએહમદ બાવા સાહેબનો ઉર્ષ મુબારક તા: 16/5/2026, જીલકાદ ચાંદ 29 શનિવારના પીર સૈયદ મીરુમીયા બાવા (રહે.) ની દરગાહ શરીફે ઉજવાશે..

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર…

અરણીટીંબામાં તલાટી મંત્રી સાથે બબાલની રજુઆત

તલાટી મંડળની કડક કાર્યવાહીની માંગ જન્મના દાખલાના ફોર્મ બાબતે બબાલ: અરજદારે લાફો માર્યાનો આરોપ લગાવ્યો, જ્યારે તલાટી મંડળે અરજદાર દ્વારા ગેરવર્તન કરી વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી વાંકાનેર વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી મંત્રી અને ગામના અરજદાર…

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

ડીડીઓ તરીકે શ્રી વિદ્યાસાગર વાંકાનેર: રાજ્ય સરકારે ગઈ કાલ બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. સાથે જ ચાર્જમાં ચાલી રહેલી ડીડીઓની જગ્યા પર…

મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ

રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

પ્રમુખ/ ઉપપ્રમુખ કોણ બનશે? વાંકાનેર: તાજેતરમાં જિલ્લા/ તાલુકાના અને નગર પાલિકાના સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ, વાંકાનેર તાલુકામાં તા. પંચા.માં કુલ 24 સભ્યો પૈકી 15 કોંગ્રેસ, 8 ભાજપ અને 1 અપક્ષ ચૂંટાયા છે, ગત ચૂંટણીમાં ભાજપની બહુમતી હતી, ભાજપના 13 (પંચાસર,…

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

તા: 31.05.2026 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવું વાંકાનેર: અહીંની પી.જી.વી.સી.એલ વાંકાનેર રૂરલ-1 કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે…. તા: 31.05.2026 સુધીમાં જે ગ્રાહકોને ઘર માટેની સોલાર યોજના હેઠળ સોલાર લેવા માંગતા હો તો પોર્ટલ પર…

બસમાં ભુલાયેલું લેડીસ પર્સ પરત કર્યું

કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન !! વાંકાનેર: ગત તારીખ 7/ 5/ 2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી બસમાં મુસાફર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર જેમનું મુસાફરી દરમ્યાન પર્સ બસમાં ભુલાઈ ગયેલ જે ફરજ પરના કંડક્ટરશ્રી પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાંઇવર શ્રી ભીખુભાઇ કુંભરવાડીયા હતા જેઓ…

ઓખા-તિરૂપતિ સાપ્તાહિક ટ્રેન સોમવારથી શરુ

આવતા-જતા વાંકાનેર ઉભી રહેશે વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!