કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ચૂંટણી પ્રક્રિયા માટે ભાજપના સહ સંયોજક નિમાયા

કાળુભાઇ કાંકરેચા ઓળના વતની વાંકાનેર: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયાએ મોરબી જીલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની ચૂંટણી પ્રક્રિયા માટે સહ સંયોજક તરીકે વાંકાનેર તાલુકાના ઓળ ગામના શ્રી કાળુભાઇ કાંકરેચા (પૂર્વ પ્રદેશ કા. સભ્ય) મો: ૯૮૭૯૯ ૬૩૩૩૧…

નવા CDPO ની નિયુક્તિ: ધાંગધ્રાથી બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

કલ્પનાબેન એસ. શુક્લ વાંકાનેર મુકાયા વાંકાનેર: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૬૦ બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), વર્ગ-૨ ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાગમટે થયેલી બદલીઓમાં મોરબી જિલ્લાને લગતા ત્રણ અધિકારીઓનો…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે (1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર…

આજે જિલ્લા, તાલુકા, પાલિકા માટે સેન્સ પ્રક્રિયા

આજે જિલ્લા, તાલુકા, પાલિકા માટે સેન્સ પ્રક્રિયા

ભાજપની મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરુ વાંકાનેર: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થાય તેમ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેના મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલથી…

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

ધમલપર ગામની સીમમાં દરગાહ શરીફ વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં આવેલ દાદુપીર (રહે.) નો આજે ઉર્ષ મુબારક છે, ગઈ કાલે રાતના સંદલ શરીફ ચઢાવવામાં આવેલ, આજે બપોરે બાર વાગે ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવેલ છે, દાદુપીર (રહે.) નો ઇતિહાસ નીચે…

વાંકાનેરના નવા TDO તરીકે માયાબેન જાનીની નિયુક્તિ

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે માયાબેન હરિપ્રસાદ જાનીને નિયુક્ત કરાયા છે, તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, તેમને બઢતી મળી છે.મોરબી જિલ્લામાં થયેલા અન્ય ફેરફારોની વિગત નીચે મુજબ છે: રાજકોટ જિલ્લા પંચાયત…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હત્યા કરનારને સજા

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

પૈસાની લેતીદેતી મામલે મિત્રને ગળાના ભાગે છરી મારી હતી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની હત્યા કરનારને મોરબી કોર્ટે આજીવન કેદની…

આસોઈ ફીડરમાં નવા ટીસી સબબ લાઈટ બંધ

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજ તારીખ 29.3.26 અને રવિવારના રોજ આસોઈ ફીડરમાં નવા ટીસી ઊભા કરવાના કામ માટે સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે તેની દરેક જેની ગ્રાહકોએ નોંધ લેવી..

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં…

ઠીકરીયાળા: નવા માઇનોર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ

લાંબા સમયથી જર્જરીત નદી પરના કોઝવેને બદલે આધુનિક બ્રિજ બનતા ગ્રામજનોમાં આનંદ વાંકાનેર: બાઉન્ડ્રીથી ઠીકરીયાળા ગામ જતાં રોડ પર ગામની નદી ઉપર આવેલો કોઝવે લાંબા સમયથી જર્જરીત અને જોખમી હાલતમાં હતો. આ અંગે ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રાજ્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!