કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

વઘાસિયા ટોલ નાકાને ચર્ચામાં રહેવું પસંદ છે

પાસ કઢાવવા માટે 5 કિલો બકાલું માંગવામાં આવ્યું હોવાનો આક્ષેપ વાંકાનેર: વઘાસિયા ટોલ નાકા પર એક વિચિત્ર અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં ટોલ નાકાના કર્મચારી દ્વારા સ્થાનિક વાહનચાલક પાસેથી પાસ કઢાવવા અથવા માટે 5 કિલો શાકભાજી (બકાલું) માંગવામાં…

ખેડૂતોને વીજપોલ વળતરના 7 મુદ્દાઓ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કેવી રીતે અને કેટલું વીજ પોલ માટેનું વળતર મળશે? ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.…

વાંકાનેરમાં આજે વરસાદ પડવાની આગાહી

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

રાત્રીના વીજળીના કડાકા-ભડાકા વાંકાનેર: આજ શનિવાર તા: 4/7/2026 ના વાંકાનેરમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે તાપમાન 38 થી 34 ડિગ્રી રહેશે. પાણીનો ટાંકો ભરી લેવા અને મોબાઈલ ચાર્જ કરી લેવા કારણ કે લાઈટ ક્યારે જાય, તેનું નક્કી નહીં. આકાશમાં આખો…

નિર્દોષ છૂટેલા કેસોની ફાઈલો તપાસશે સમિતિ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો સામે થશે તપાસ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટવાના કિસ્સાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓ…

વાંકાનેરમાં જમીન દફતર ખાતાની ઓફિસ શરૂ થઇ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર ખાતે કાર્યરત હવે ખેડૂતો/ જાહેર જનતાએ જમીન દફતરને લગતી કામગીરી માટે આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવો વાંકાનેર: નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ…

વિરમગામ- રાજકોટ- ઓખા રૂટ પર ‘કવચ’ સુરક્ષા સક્રિય

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

434 કિમી રેલવે સેક્શન પર સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ ડિસેમ્બર – 2026 સુધી સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ કવચ પ્રણાલી લાગુ કરવાનો લક્ષ્યાંક રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિરમગામ-રાજકોટ-ઓખા મુખ્ય રેલવે સેક્શનના 434 કિલોમીટર વિસ્તારમાં સ્ટાન્ડર્ડ કવચ (Train Collision Avoidance System) સિસ્ટમનું…

બિનખેતી જમીનોના ગામ નમૂના નં.-7 બંધ થશે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હવે ‘પ્રોપર્ટીકાર્ડ’ જ આખરી દસ્તાવેજ ગણાશે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન અને રેકર્ડના આધુનિકીકરણ તરફ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. 37ના વિગતવાર પરિપત્ર મુજબ, રાજ્યમાં બિનખેતી-NA થયેલી જમીનોના વર્ષો જૂના ‘ગામ નમૂના નં.-7’ (7/12 ના…

વાંકાનેર પંથકમાંથી ત્રણ હેવી વિજલાઇન પસાર થશે

કલેકટરશ્રીએ કેટલું વળતર મળશે એ બાબતમાં ફોડ ન પાડયો ખેડૂતોને જાણ કર્યા વગર વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થી જશે, તો ખેડૂતો શું કરશે? વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્રીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક આજરોજ…

સિંધાવદર: લાલજી ભગતની જગ્યાના વિકાસની દરખાસ્ત

‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ બાબતે સઘન સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!