કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દીઘલિયા શાળાનાં આચાર્યનું રિસર્ચ પેપર રાજ્ય કક્ષાએ

વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા થીમ અને શૈક્ષણિક ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ સબથીમ વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ વડોદરા ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬ નાં રોજ જી.સી.ઈ.આર.ટી-ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વડોદરા આયોજિત રાજ્યકક્ષાની રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સમાં વિદ્યાર્થી કેન્દ્રી…

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

પાક ન હોય તો પણ વાડીએ એક આંટો મારી આવજો વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં ભારે પવનના કારણે જો તમારી વાડીમાં કોઈ વીજપોલ તૂટી ગયો હોય અથવા તાર તૂટી ગયો હોય તેની જાણકારી માટે દરેક ગ્રાહક…

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

નાથજી ઈમ્પેક્ષ ભાગીદારી પેઢીની માલીકીની જમીન વાંકાનેરની રૂા. ૩,૮૩,૬૨,૦૦૦/- જેવી કિંમતી બિનખેડવાણ જમીનના સ્પે. દિવાની દાવામાં દાવાવાળી મિલ્કતનો વાદીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવો તેમજ કબજો સોંપી આપવાનો દાવો મંજુર કરતો વાંકાનેરની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો હતો.આ કેસની હકીકત એવી…

દીકરીએ આખા રમઝાન માસના રોઝા રાખ્યા

વાંકાનેર: અહીં મિલ પ્લોટ રેલવે સ્ટેશન રોડ પર આવેલ શાંતિનગરમાં રહેતા ઈરફાનભાઈ મહંમદહુસેન પીપરવાડીયાના દશ વર્ષની દીકરી તનાઝે આખા રમઝાન માસના રોઝા રાખ્યા છે, તેમના પિતાશ્રી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, એમની માતાનું નામ રજિયાબેન છે, તનાઝ હાલ શારદા…

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપરમાં સરકારી નોકરી મેળવનારનું સન્માન થશે

અમરાપર, ટોળ, કોઠારીયા અને ટંકારા ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ખાસ હાજરી આપે વાંકાનેર: ટંકારા તાલુકાના કિશ્વા લાઈબ્રેરી – અમરાપરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમરાપર ગામના સરકારી નોકરી પ્રાપ્ત કરેલ કર્મચારીઓના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક…

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને ‘NQAS’ પ્રમાણપત્ર

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

કેન્દ્ર સરકારના વિવિધ માપદંડોમાં અગ્રેસર મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રની કામગીરી સાથે વહીવટી તંત્રની સિદ્ધિઓમાં એક સિદ્ધિ ફરી ઉમેરાઈ છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા મૂલ્યાંકનમાં મોરબી જિલ્લાના ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને એકસાથે સ્થાન મળ્યું છે, જે…

રાતાવીરડા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને 37 લાખ મળશે

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

બે પૈકી એકને 32 લાખ વળતર લોક અદાલતમાં મંજુર રાજકોટઃ તા. ૧૪-૩-૨૦૧૬ ના રોજ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લોકઅદાલતમાં દ્યણા બધા વાહન અકસ્માતથી ઉદભવેલ મૃત્યુ તથા ઇજાના વળતર સબંધી કલેઇમ કેશો મુકવામાં આવેલ જેમાં કલેઈમ કેશોમાં વળતર મંજુર કરવામાં…

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગસંદેશ

યુધ્ધની અસરથી ડીએપી ખાતરની ભારે અછત

ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી…

વાંકાનેર શહેરમાં પીળા -ડહોળા પાણીનું વિતરણ

સ્વચ્છ પાણીની લોક માંગ વાંકાનેર: અહીં નગરપાલિકા દ્વારા પાણી પીળું-ડહોળું અપાઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે, છેલ્લા કેટલાક દિવસોમાં અપાતા આ અસ્વચ્છ પાણીથી લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે…. સત્તાવાળાઓએ અપાતા આ પાણી અંગે યોગ્ય સ્પષ્ટતા કરવી ઘટે, અને…

વાંકાનેર ખાતે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર બનશે

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

વાંકાનેરમાં સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનું ટેન્ડર પાંચમી વાર બહાર પડયું વાંકાનેર ખાતે મહેસૂલ સ્ટાફ ક્વાર્ટર (પ્રકાર d+d 1 બંગલા) ના બાંધકામનું ટેન્ડર આઈડી 260227463440 થી બહાર પડેલ છે, ટેન્ડર ખરીદીની અંતિમ તારીખ 27 માર્ચ 2026 છે, ટેન્ડર ફી 3 હજાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!