કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર તાલુકામાં કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત: આ ત્રણેય મીડિયામાંથી લોકો વધુ ક્યુ પ્લેટફોર્મ વાંચે છે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કમલ સુવાસ આગળ chatgpt.com: નો જવાબ: મેં વેબ પર તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત માટે વાંકાનેર વિસ્તારની કોઈ વિશ્વસનીય જાહેર રીડરશિપ અથવા ટ્રાફિક માહિતી ઉપલબ્ધ નથી. તેથી ચોક્કસ આંકડા આપવું શક્ય નથી. સ્થાનિક પત્રકારો, વેપારીઓ…

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…

વાંકાનેરને મળશે વધુ એક બાયપાસ રોડ

સાંસદ કેસરીદેવસિંહ સામેની અરજી ફગાવાઈ

સાંસદશ્રી કેસરિદેવસિંહ ઝાલાની પત્રકાર પરિષદ મોરબી બાય પાસ સિવાયનો વધુ એક બાય પાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે અમરસર રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ ઝડપથી પૂર્ણ થાય તેના પર ફોક્સ વધુ ટ્રેનોનો હોલ્ટ વાંકાનેરને મળે- કોરોના પહેલાની બંધ લોકલ ટ્રેન…

વાંકાનેર- દાહોદ રૂટમાં નવી બસ ફાળવવામાં આવી

મીઠાઈ વેચી ફુલહાર સાથે પ્રસ્થાન વાંકાનેર: આજ રોજ રાજકોટ વિભાગના વાંકાનેર કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગીય નિયામક સાહેબશ્રી, DTO સાહેબશ્રી, DME સાહેબશ્રી દ્વારા અને રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર સાહેબશ્રી એ. એન. પઢારીયા…

પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

ગૃહ વિભાગનું જનસંપર્ક કેન્દ્ર સ્વીકારે છે ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન દ્વારા આપવામાં આવે છે આઇજી રેન્કના અધિકારીના સુપરવિઝન હેઠળ અરજદારો-ફરીયાદીને ન્યાય મળે તેવી સરકારની વ્યવસ્થા રાજ્ય ગૃહ વિભાગે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

લોકોમાં આનંદની લાગણી ફારૂક કડીવારની રજુઆત ફળી વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં ટંકારા તરફ જતા રસ્તા ઉપર હાલમાં સી સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, 17 થી 18 ફૂટ પહોળા બનતો આ રોડ સહકારી મંડળીથી છેક કોઠારીયા ગામના છેવાડા સુધી…

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ…

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે PGVCL ના નાયબ ઇજનેર (ગ્રામ્ય પેટા વિભાગ-૧) નેશનલ હાઈવે, જુની પટેલ સમાજ વાડી, વાંકાનેર દ્વારા અપીલ કરાઈ છે કે વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે તાજેતરમાં ધ્યાનમાં આવેલ છે કે પી.જી.વી.સી.એલ…

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

જાગો જાગો ‘Pay As You Use’ પોલિસી હેઠળ લાગુ કરવી જરૂરી તો વાંકાનેર તાલુકાના શહેર સહિત લગભગ ગામડાઓને ટેક્સ ભરવો ન પડે 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી…

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

સાંસદોની માંગનો સ્વીકાર કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું વાંકાનેર તાલુકાના ઓળ, ભીમગુડા, માટેલ, જામસર, મક્તાનપર, આણંદપર, વિઠ્ઠલપર, જેતપરડા, વઘાસીયા, પાડધરા, ભોજપરા, ભાયાતી જાંબુડિયા ની જમીનનો સમાવેશ વાંધા રજૂ કરવા 21 દિવસનો સમય વાંકાનેર: મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 (NH-27)…

Content Copying Forbidden !!

error: Content is protected !!