કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

પોલીસ દોડી ગઈ ટોલનાકાથી 20 કિમીના વર્તુળમાં આવતા ગામોએ પણ ટેકો આપવો જોઈએ વાંકાનેર: વાંકાનેર – કચ્છ હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલના વિરોધમાં ગઈ કાલે શનિવારે રાત્રે અચાનક જ ગ્રામજનો…

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો વીજ કંપનીની ફરજ છે કે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે સલામતી પગલાં લે ઘેટાં-બકરાં ચરાવતો ઝાડની ડાળીઓમાંથી પસાર થતી લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું અમદાવાદ: એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,વીજ કરંટથી…

વાંકાનેર- ભાવનગર (વાયા સારંગપુર) નવી બસ શરૂ

કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ફળી બસ ડેપો ખાતે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વાંકાનેર: અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે…

કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા ચેરમેનશ્રીઓની મીટીંગ

રાહુલ ગાંધીની ઉપસ્થિતિ દિલ્હીમાં અરણીટીંબાના ઈરફાનભાઈ ચૌધરી હાજર રહ્યા વાંકાનેર: તાલુકાના ઈરફાનભાઈ ચૌધરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગની જિલ્લા ચેરમેનશ્રીઓની અગત્યની મીટીંગ દિલ્હી ખાતે રાહુલજી અને ઇમરાન પ્રતાપગઢીજી ઉપસ્થિતિમાં મિટીંગમાં હાજરી આપી હતી…. લઘુમતી બાબતોના વિભાગના જિલ્લા પ્રમુખો સાથેની વાતચીત…

ઠીકરીયાળા મંજુર 100 ચો. વારના પ્લોટ ક્યારે ફાળવાશે?

પ્લોટ નહીં ફાળવાતા ગ્રામ્યજનોમાં નારાજગી વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના લોકોને વર્ષ 2010 માં મંજુર કરવામા આવેલા 100 ચોરસ વારના પ્લોટ ફાળવવામા આવેલા નથી વારંવાર રજુઆત કરવા છતાં પ્લોટ ફાળવવામા આવ્યા નથી, ગ્રામ્યજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે…. જાણવા મળ્યા મુજબ તા.…

ભલગામમાં 100 ચો.વાર પ્લોટો ફાળવવા રજુઆત

પોતીકા ઘરનું સમણું સાકાર થશે? વાંકાનેર: તાલુકાના ભલગામના 10 થી વધુ અરજદારોએ 100 ચો.વાર પ્લોટો ફાળવવા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી… આ અગાઉ પણ આ અંગે ગ્રામજનોએ રજુઆત કરી છે, લાંબા સમયથી ભલગામમાં 100 ચો.વાર પ્લોટોની ફાળવણી…

આણંદપર: સુરાપુરાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સાંસદ સહિત આગેવાનોની હાજરી અબાસણિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: તાલુકાનાં આણંદપર ગામ ખાતે અબાસણિયા પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા નથુદાદાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો હતો જેમા વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા…

વાંકાનેર વિસ્તારને સ્પર્શતા 16 ટેન્ડર પ્રકાશિત

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પીજીવીસીએલ ના ટેન્ડરનો સમાવેશ (1) વાંકાનેર ડિવિઝનના સર્કલ ઓફિસ, હેઠળના 4 પેટા વિભાગ હેઠળના આશરે 40000 ગ્રાહકો માટે સ્થળ પર માસિક/દ્વિ-માસિક બિલિંગના વાર્ષિક કાર્ય માટે ટેન્ડર નં 56007656 થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 1475 /-ડિપોઝીટ ₹ 30000.0 /-અને…

પંચાયત તલાટીઓ મહેસૂલી કામગીરી નહી કરે

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જોબ ચાર્ટ નક્કી ન થતાં રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ મહેસૂલી અને વધારાની તમામ કામગીરીઓથી અળગા રહેશે રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ વધતા કામના ભારણ સામે વિરોધ નોંધાવતા મહેસૂલી કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે…

સમથેરવા પ્રા.શાળા માટે MOU કરાયા

પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બંધાશે સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ 12 ઓરડાઓ સંસ્થાના 100 ટકા અનુદાનથી બાંધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!