કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રવિવારે જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેન રદ્દ

વાંકાનેર આવશે પણ નહીં/ જશે પણ નહીં રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય…

વાંકાનેરમાં ટીટોડીએ ત્રીજા માળે ઈંડા મૂક્યા

વાંકાનેર: અહીં ચંદ્રપુર રોડ પર આવેલ દવાખાનાના ત્રીજા માળે ટીટોડીએ ઈંડા મૂક્યા છે…. કહેવામાં આવે છે કે ટીટોડી જ્યાં અને જેમ ઈંડા મૂકે છે, તે પરથી વરસાદનો અંદાજ લગાડવામાં આવે છે લોકમાન્યતા એવી છે કે • જો ટીટોડી ઊંચી જગ્યાએ…

રાજકોટ એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં MBBS ની પદવી

બ્રોન્ઝ મેડલ મેળવનાર તેજસ્વી વિધાર્થી વાંકાનેરના નઇમ શેરસીયા વાંકાનેરના સીનીયર ડૉ. યુ. આર. શેરસીયાના નાના પુત્ર મુખ્ય મહેમાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વાંકાનેર: 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ ગુજરાત રાજયની પ્રથમ એઇમ્સ – રાજકોટનો પ્રથમ પધ્વીદાન સમારંભ…

જિ./ તા. પંચાયત સભ્યોને કેટલો પગાર/ગ્રાન્ટ મળે?

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

તેમણે શું કામ કરવાનાં હોય છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં જિલ્લા-તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈઓ કરાયેલી છે. અધિનિયમની કલમ 65ની પેટાકલમ (1) પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરાઈ છે. આ સંદર્ભે ગુજરાત પંચાયત (અધિકારીઓને…

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે, વાંકાનેર નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી ઓછા 5 ફોર્મ વોર્ડ નંબર 4 માં ભરાયા છે જ્યારે સૌથી વધુ 12 ફોર્મ વોર્ડ નંબર 2 માં…

તાલુકા પંચાયતના સભ્યમાં ફોર્મ ભરનારાના નામ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કુલ 103 ફોર્મ રજૂ થયા 14 અપક્ષોએ પણ ફોર્મ ભર્યા 1- અરણીટીંબા 1 જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 2 તરાના નસિફ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 3 શહેનાઝ અશરફ પરાસરા આપ1- અરણીટીંબા 4 રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 1- અરણીટીંબા 5 શરીફાબેન અબ્દુલરહીમ બાદી…

જિલ્લા પંચાયતની સાત સીટના ઉમેદવારો

6 અપક્ષો ચૂંટણી જંગમાં ઉતર્યા ડમી ઉમેદવાર સહિત ચંદ્રપુરમાં 7, ઢુવામાં 6, કોઠીમાં 4, લુણસરમાં 4, મહિકામાં 4, પંચાસીયામાં 4 અને તીથવામાં 7 ફોર્મ ભરાયા 3-ચંદ્રપુર 2 ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ3-ચંદ્રપુર 3 યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ 3-ચંદ્રપુર 4 ઇસ્માઇલ મામદ…

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

વાંકાનેર: અહીંની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, વાંકાનેર નગરપાલિકા વોર્ડ 4 માં એક પણ ઉમેદવાર ભાજપે મુકેલ નથી, યાદી નીચે મુજબ છે… તાલુકા પંચાયત સીટ અને ઉમેદવારશ્રીની માહિતીઅરણીટીંબા શ્રી રીજવાના ઇલ્મુદીન દેકાવાડીયાચંદ્રપુર શ્રી કાળીબેન…

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે.. જિલ્લા પંચાયત* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો…

Content Copying Forbidden !!

error: Content is protected !!