સિંધાવદર: લાલજી ભગતની જગ્યાના વિકાસની દરખાસ્ત
‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ બાબતે સઘન સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી…





