કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ઇતિહાસિક

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

ભારતમાં સર્વપ્રથમ ખેડૂત સહકારી બેંકની સ્થાપના કરી હતી બે વર્ષના બાળ અમરસિંહજીને વાંકાનેરની રાજગાદી સોંપવામાં આવી હતી છપ્પનિયા દુષ્કાળ વખતે જસવંતનગર (વડસર) અને વિનયસાગર (વિનયગઢ) તળાવોનું નિર્માણ કરાવ્યું​ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ પર આવેલું વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ૧૧ તોપોની સલામી ધરાવતા…

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

સૈન્ય બળમાં આશરે 335 સૈનિકો (તેમાંથી 75 ઘોડેસવાર) હતા કાઠિયાવાડના હાલાર વિસ્તારમાં, મચ્છુ નદીના વળાંકે (વાંકા = વળાંક, નેર = નદી) વસેલું વાંકાનેર રજવાડું એક એવું રાજ્ય છે જે વીરતા, વિકાસ અને જાહોજલાલીની અદ્ભુત વાર્તા કહે છે. ઈ.સ. 1602 માં…

વાંકાનેરના મોમિનોનો મુસ્લિમ બનવાનો ઘટનાક્રમ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

(ભાગ: 1) વંશાવલી બારોટ પાસેથી મળી રહે કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા,…

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ (1881-1954) વિશેની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ વાંકાનેર સ્ટેટના ખૂબ જ પ્રગતિશીલ અને આદરણીય શાસક હતા.મહારાણા સર અમરસિંહજીનો પરિચય• જન્મ: 4 જાન્યુઆરી 1879, વાંકાનેર.• શાસન: તેઓ 12 જૂન…

મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

મુંબઈનો વાંકાનેર પૅલેસ: ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ

વાંકાનેર રાજ્યની ગાદી પર ૧૮૮૧ ના જૂનની ૨૫ મી તારીખે બે વર્ષની ઉંમરે અમરસિંહજી બેઠા રાજ અમરસિંહજીએ મુંબઈમાં વાંકાનેર પૅલેસ માટે વૉર્ડન રોડ પર પચાસ હજાર ચોરસ ફીટનો પ્લૉટ ખરીદ્યો ૧૯૫૭ માં ઇન્કમ-ટૅકસ વિભાગે ૧૮ લાખ રૂપિયા ભરવાની નોટિસ મોકલી…

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

૯૪ માઈલની રેલવે શરૂ કરી રજવાડાઓમાં પહેલ વહેલ વિમાન ખરીદેલુ વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોરનો જન્મ ૧૮૫૮ માં થયો હતો રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી યુરોપ પ્રવાસ પણ કર્યો હતો, સૌરાષ્ટ્રના રજવાડાઓમાં…

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’ પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી.…

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામનો ઇતિહાસ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું કુંવર ભગવાનજીએ જુનાગઢના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રેંકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

અગાઉ ગોઢ નામે ગામ હતું પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો કડીવાર સાથે ખોરજીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!