રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

ભારતમાં સર્વપ્રથમ ખેડૂત સહકારી બેંકની સ્થાપના કરી હતી બે વર્ષના બાળ અમરસિંહજીને વાંકાનેરની રાજગાદી સોંપવામાં આવી હતી છપ્પનિયા દુષ્કાળ વખતે જસવંતનગર (વડસર) અને વિનયસાગર (વિનયગઢ) તળાવોનું નિર્માણ કરાવ્યું ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ પર આવેલું વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ૧૧ તોપોની સલામી ધરાવતા…




