વાંકાનેરના મોમિનોનો મુસ્લિમ બનવાનો ઘટનાક્રમ

(ભાગ: 1) વંશાવલી બારોટ પાસેથી મળી રહે કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા,…


