કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ – ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

14 જુન સુધી પોર્ટલ ખુલ્લું રહેશે વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે અને આસાનીથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા www.ikhedut. gujarat.gov.in પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2026-27 માટે ખેતીવાડી વિભાગની…

બિયારણ/ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારા હવે સીધા જેલ ભેગા

બિયારણ/ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારા હવે સીધા જેલ ભેગા

ખેડૂતોને છેતરનારા તત્વોને કૃષિ મંત્રીની કડક ચેતવણી ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમોની પણ ઊંડાણપૂર્વક તપાસ ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ…

વાંકાનેરમાં ગઢિયા ડુંગરમાં દિપડો દેખાયો

લોકોને સાવધ રહેવા અપીલ વાંકાનેર: શહેરની અડીને આવેલા ગઢીયા ડુંગરમાં ગઈ કાલે દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો… ગઢીયા ડુંગરમાં ઝાડી ઝાંખરા આવેલા છે, જેમાં ગઈ કાલે એક દિપડો છાયામાં આરામ કરતો દેખાયો હતો, સમાચાર મળતા અમુક બાળકો સહિત…

હવે ખેડૂતોને ‘ફાર્મર આઈ ડી’ આધારે ખાતર વિતરણ

હવે ખેડૂતોને 'ફાર્મર આઈ ડી' આધારે ખાતર વિતરણ

ફાર્મર આઈડી મેળવવા/નોંધણી માટેની માહિતી ગુજરાત સરકારે ખેડૂતોની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ફાર્મર આઈડી (Farmer ID) ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોને તેમના યુનિક આઈડી દ્વારા માસિક ખાતરનો જથ્થો (દા.ત.…

ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી વાંકાનેર: તાલુકાની ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સ્થળ પર ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે. સરપંચ સહિતના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ ધારાસભ્યએ સોસાયટીની મુલાકાત લીધી…

1.60 કરોડના ખર્ચે બનશે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર

વાંકાનેર વિસ્તારને સ્પર્શતા 16 ટેન્ડર પ્રકાશિત

વાંકાનેર ખાતે 1.60 કરોડના ખર્ચે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું ટેન્ડર બહાર પડયું છે, વધુ વિગત નીચે મુજબ છે… વાંકાનેર ખાતે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર (પ્રકાર D+D1 બંગલો) ના બાંધકામ માટે ટેન્ડર નં 55848619 થી બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 3600…

વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા વાંકાનેર : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં…

પ્રજાની પીડાની કોઈને પડી છે ખરી?

પ્રજાની પીડાની કોઈને પડી છે ખરી?

સિંધાવદર આસોઇ નદીના સાંકડા ડાયવર્જનથી હાલાકી દોઢ વર્ષ પહેલા તૂટેલ પુલને બનતા હજી કેટલા વર્ષ લાગશે? શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે વાંકાનેર: વાહનોની અવરજવરથી ભરચક્ક રહેતા વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો…

કોઠારીયા ગામની પાણીની તંગી દુર કરવા રજૂઆત

મલ્હરી તળાવનો પીવાના પાણીના સ્ત્રોત તરીકે વિકાસ કરો વાંકાનેર: હાલમાં પડી રહેલી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા માથું ઉંચકી રહી છે, જેમાં તાલુકાના કોઠારીયા ગામમાં પીવાના પાણીની તંગી સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો…

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકે નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈ કાલે રાજ્યના ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!