વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ
મૂળ કણકોટ ગામના વતની વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી ટર્મ માટે પ્રમુખની વરણી કરવામાં આવી. જેમાં તાલુકા શાળા નંબર 3 વાંકાનેરના આચાર્યશ્રી બાદી નજરૂદ્દીન ઉસ્માનભાઈની વરણી કરવામાં આવેલ છે. નઝરુદ્દીનભાઈ મૂળ કણકોટ ગામના વતની છે અને અગાઉ પીપળીયા રાજ…








