કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ બિનહરીફ

મૂળ કણકોટ ગામના વતની વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી ટર્મ માટે પ્રમુખની વરણી કરવામાં આવી. જેમાં તાલુકા શાળા નંબર 3 વાંકાનેરના આચાર્યશ્રી બાદી નજરૂદ્દીન ઉસ્માનભાઈની વરણી કરવામાં આવેલ છે. નઝરુદ્દીનભાઈ મૂળ કણકોટ ગામના વતની છે અને અગાઉ પીપળીયા રાજ…

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો હવે રાજમાર્ગયાત્રા એપ દ્વારા ડિજિટલ પાસ મેળવી શકે છે નેશનલ હાઈવે નજીક રહેતા લોકો માટે NHAIએ મુસાફરીને સરળ બનાવવા માટે રાજમાર્ગયાત્રા એપમાં ઘણી નવી અને સ્માર્ટ સુવિધાઓ ઉમેરી…

વાંકાનેરમાં 24 જુલાઈના ઔદ્યોગિક ભરતી મેળો

વાંકાનેરમાં 24 જુલાઈના ઔદ્યોગિક ભરતી મેળો

ધોરણ 9 પાસથી સ્નાતક અને આઈ.ટી.આઈ. ની લાયકાત તેમજ 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ વાંકાનેર : મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.…

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

તોલમાપ વિભાગનું લાયસન્સ ધરાવતી એજન્સીઓ ઈ-ટેન્ડર ભરી શકશે મોરબી : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ…

વાજબી ભાવની દુકાન ચલાવતા સંચાલકો માટે ખુશખબર

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

સરકારે કમિશન વધારીને 185 રૂપિયા કર્યું અમદાવાદ: રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં વધારો કર્યો છે. વાજબી ભાવની…

RTO ના સરકારે લાગુ કર્યા નવા નિયમો

RTO ના સરકારે લાગુ કર્યા નવા નિયમો

આધાર વેરિફિકેશન બાદ જ થશે ઓનલાઈન ટ્રાન્સફર દેશભરમાં વાહન માલિકી ટ્રાન્સફર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે વાહનના માલિકનું નામ બદલાવવું હોય અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવું હોય તો પરિવહન…

સરકારી નોકરી ! બેંકમાં 10 હજારથી વધુ વેકેન્સી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

એસએઆઈએલમાં એપ્રેન્ટિસની 1100 જગ્યા ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક અને પેન્ટરની પણ ભરતી સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડે પોતાને ત્યાં 1213 જગ્યા પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેવામાં જો તમે…

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

પાંચદ્વારકા AG ફીડર નીચે આવતા તમામે નોંધ લેવી વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મેન્ટેન્સનું કામ હોવાથી 11 kv પાંચદ્વારકા AG ફીડર આજ તારીખ 20/07/2026 ના રોજ સવાર ના 8 વાગ્યા થી 5:30 વાગ્યા સુધી બંધ રહેશે, કામગીરી…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

ત્રીજું બાળક થાય તો ચુંટણી કેમ ન લડી શકાય?

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

સુપ્રીમ કોર્ટનો સવાલ સરપંચને ત્રીજું બાળક થતા તેને અયોગ્ય ઠેરવતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે પંચાયત અને બીજા લોકલ બોડીની ચુંટણી લડવા માટે બે બાળકોના નિયમને ચાલુ રાખવાની માન્યતા પર સખ્ત સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમકોર્ટનું કહેવું છે કે…

Content Copying Forbidden !!

error: Content is protected !!