કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે? કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

2 માર્ચ, 2026 થી સીધી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે વાંકાનેર દર સોમવારે રાત્રે 11:08 વાગે ઉપડશે: રિટર્ન સોમવારે સાંજે 04:43 વાંકાનેર આવશે મુસાફરોની સુવિધા અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ…

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ટેકાના ભાવે વેચવા 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ નોંધણી ‘વીસીઈ’ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના પાકના ‘લઘુત્તમ ટેકાના ભાવ‘…

વસ્તી ગણતરીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી એક સર્વેયરને 700થી 800 લોકોનું કામ સોંપવામાં આવશે વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 33 પ્રશ્નો છે. બીજા તબક્કા, વસ્તી…

પીએમ કિસાન યોજઓના લાભ લેવા ફાર્મર આઈડી ફરજિયાત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ…

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

સાયલન્ટ કોલથી સાવધાન ! સરકારની એડવાઈઝરી

ફોન ઉપાડતા સામેથી કોઈ અવાજ આવતો નથી તો ચેતજો શું તમને ક્યારેય અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો છે? તમે ફોન ઉપાડીને ‘હેલો’ કહો છો, છતાં સામેથી કોઈ અવાજ આવતો નથી, મોટાભાગના લોકો તેને નેટવર્કની ખામી માનીને અવગણે છે અથવા આશ્ચર્ય…

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?

એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી NHAIનો આ ખાસ નિયમ જાણી લો સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ…

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ વાંકાનેર: અત્રે સૌરાષ્ટ્રમાંથી અજમેર જવા માટે પોરબંદર અને ઓખાથી આવતી અઠવાડિયામાં ચાર ટ્રેનો મળે છે, અજમેર મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે, દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે, પોરબંદર અને ઓખાથી ઉપડતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!