કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ ટ્રેનની વિગતો નીચે…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ જશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734…

હળદર, મરચું, જીરુ સારું છે કે નહીં કેમ ખબર પડે?

સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો મસાલા અસલી છે કે નકલી બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા…

રાજકોટ- મહેબૂબનગર વચ્ચે ખાસ ટ્રેન દર સોમવારે

વાંકાનેર બપોરના 2:16 કલાકે અમદાવાદ તરફ જવા અને સવારના 4:04 કલાકે રાજકોટ તરફ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09575 રાજકોટ- મહેબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ (કાલ)…

હવે ત્રણ દિવસ અગાઉ જનરલ રેલ્વે ટિકિટ કાઉન્ટર પરથી મળશે

પ્રવાસ પ્રારંભ પૂર્વે જ ટિકિટ મળતા રાહત રહેશે રાજકોટ: પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો…

જમીન અથવા મિલકતની નોંધણીના નવા નિયમો

જો તમે કોઈ જમીન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી અપડેટ આવી રહી છે. ભારતમાં, જમીન અથવા મિલકતની નોંધણી એ એક મહત્ત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે જે મિલકતની માલિકીની ખાતરી આપે છે. તાજેતરમાં, સરકારે પ્રક્રિયાને વધુ…

1 ફેબ્રુ. ની પોરબંદર-દિલ્હી ટ્રેન અજમેર નહીં જાય

રાજકોટ: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર…

સિઝેરિયન ડિલિવરીમાં માતા/ બાળકને ખતરો

રિસર્ચમાં સી-સેક્શન પર ખુલાસા ભારતની પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર 2 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન ડિલિવરી કરાવે છે અને દેશમાં દર 5 મહિલાઓમાંથી 1 મહિલા સિઝેરિયન કરીને બાળકને જન્મ આપે છે. એવામાં સવાલ એ છે કે, શું નોર્મલ ડિલિવરીની તુલનામાં સિઝેરિયન ડિલિવરીમાં…

કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો

કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!