કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

હાપા અને નાહરલગુન વચ્ચે સ્પે.સાપ્તાહિક ટ્રેન દોડશે

વાંકાનેર ટ્રેનનો સ્ટોપ રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલગુન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે 00.40 કલાકે ઉપડશે, રાજકોટ…

PM મોદીએ અજમેર દરગાહ પર 11મી વખત ચાદર મોકલી

25 તોપોની સલામી આપવામાં આવે છે ચાલી રહ્યો છે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 813મો ઉર્સ શરીફ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને…

15 વર્ષથી નાના બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનો આદેશ આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં સ્માર્ટફોનનું દૂષણ એટલી હદે વધ્યું છે કે, ઘણા બાળકો મોબાઈલના…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

સંમતિથી લાંબા સમયના શારીરિક સંબંધ બળાત્કાર નહીં

સુપ્રીમ કોર્ટ: પ્રેમ સંબંધમાં લગ્ન માટે ના પાડવી એ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય નથી મુંબઈના બળાત્કારના એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. નવી મુંબઈના ખારઘરમાં રહેતા મહેશ દામુ ખરે સામે એક મહિલાએ સાત વર્ષ પહેલાં બળાત્કાર કરવાની ફરિયાદ…

જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું જૂનું PAN કાર્ડ?

QR કોડવાળું નવું પાન કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી? નવી દિલ્હી: ટેક્સપેયર્સની સગવડ, તેમની નાણાકીય સુરક્ષા અને ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે મોદી સરકારે પાન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને…

હવે 8 લાખની હોમ લોનમાં 4% વ્યાજ સબસિડી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે જેનો લાભ સામાન્ય લોકોને મળ્યો છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે. તાજેતરમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને મંજૂરી આપી છે…આ યોજનાના અવકાશમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)/ઓછી આવક જૂથ…

Content Copying Forbidden !!

error: Content is protected !!