કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category દેશ

હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપરથી મળશે આગાહી

વાંકાનેર: હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં…

‘પોક્સો એક્ટ’ શું છે? કોણ દોષિત હોઈ શકે?

સમાચારોમાં અવારનવાર આપણે POCSO એક્ટનો ઉલ્લેખ સાંભળી છીએ. POCSO એક્ટના કેસો દેશના સૌથી ગંભીર ગુનાઓમાંનો એક છે. આવા કેસમાં જો દોષી સાબિત થાય તો આકરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં POCSO એક્ટ શું છે અને જો તેમાં…

હવે સઉદી અરબના વિઝા અહીંથી લઈ શકાશે

ઉમરાહ કરનારાઓ માટે સારા સમાચાર સઉદી અરેબિયાની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સઉદી…

નવા કાયદામાં સમજો: શું-શું બદલાયુ?

વર્ષો બાદ ભારતની કાયદા પ્રણાલીમાં ફેરફાર થયા છે. ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું…

ભીખમાં રોકડા રૂપિયા આપવાનું બંધ અભિયાન

વાંકાનેર: મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્ર વિસ્તારમાં એક અલગ આંદોલન શરૂ છે. કોઈપણ પ્રકારનો ભીખારી હોય તેને રોકડા રૂપિયા લોકોએ આપવાનું બંધ કરેલ છે, એટલું જ નહીં, આ માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રોકડા આપવાને બદલે ભોજન સામગ્રી આપવાથી…

1 જુલાઈથી Zero FIR નો કયો નિયમ લાગુ થશે?

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા કાયદા અમલમાં આવશે, જેના કારણે દેશમાં ક્યાંય પણ ઝીરો એફઆઈઆર નોંધી શકાશે. તો ચાલો જાણીએ આમાં કયો નિયમ લાગુ પડે છે. 1 લી જુલાઈથી નવા ફોજદારી નિયમો ભારતમાં 1લી જુલાઈથી નવો કાયદો લાગુ થવા જઈ…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો પર MSP વધારી

કેન્દ્ર સરકારે ગઈ કાલે (19 જૂન) 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP…

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!