કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

અંધ અપંગ ગૌશાળા દ્વારા ગૌ સેવકો સાથે બેઠક યોજાઈ

મકરસંક્રાંતિ પ્રસંગે ડોનેશન માટે ચર્ચા વિચારણા વાંકાનેર: આગામી 14 જાન્યુઆરીના મકર સંક્રાંતના પાવન દિને ગૌમાતાને ઘાસચારો નાખી પુણ્ય કમાવવાનું મહત્વ વધુ હોય છે. તે બાબતે રાજકોટ મોરબી તેમજ વાંકાનેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જીવદયા પ્રેમી ગૌભકતો સાથે 14 જાન્યુઆરીના રોજ…

આવતી કાલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

 શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની વિગત વાંકાનેર: મંગળવાર, તા:૨૩/૧૨/૨૦૨૫ના શ્રી ગંગેશ્વર મહાદેવ સેવા સમિતિ અને શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ આયોજિત શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર…

સ્વરાજ ડેરી પરિવાર માટે સૌથી વધુ ગૌરવ

એક પરિવારમાં બે હાફિઝ બે હાફિઝ બિહાર અને બંગાળ રાજ્યના શેરસિયા પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાનીનું નામ રોશન કર્યું વાંકાનેર: ગત તારીખ 18 ને ગુરુવાર સ્વરાજ ડેરી પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ માટે ખૂબ જ ગૌરવ…

નિલકંઠ મંદિર સમિતી દ્વારા તા.22 થી ભાગવત સપ્તાહ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

કથા દરમિયાન ધાર્મીક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે વાંકાનેર: અહીંના સદીઓ પુરાણા નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભા કરાયેલા હરીહરધામ ખાતે આગામી તા.22/12/2025 ને સોમવારથી તા.28 રવિવાર સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ…

દારૂલ ઉલુમ ગૌશે સમદાનીમાં હાફિઝે કુરાન પૂર્ણ થવાના મોકા ઉપર કાર્યક્રમ

હાફિઝ કુરાન થયેલા કુલ 6 વિદ્યાર્થીઓ સન્માનિત વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ખાતે આવેલ સ્વરાજ ડેરી આયોજિત આ કાર્યક્રમમાં મદરેશા કેમ્પસનો સંપૂર્ણ સ્ટાફ, મદરેશા તથા સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હતા, તેમજ દારૂલ ઉલુમ ગૌશે સમદાનીના નાજીમે આલા મૌલાના મોહમ્મદ આમીન અકબરી સાહેબ,…

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

ટાંકા વગરની રીંગવાળી ખત્ના   આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે * આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.* ખોટુ કરીને ખત્ના (સુન્નત)…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

ગોષે પાક رضی اللہ عنہ નું અનમોલ જીવન ચરિત્ર

લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા વાહ ક્યા મરતબા એગૌષ! હે બાલા તેરા – ઊંચે ઊંચો કે સરોસે કદમ આલા તેરા અલ્લાહ પાકનો કરોડો અહેસાન કે ઉમ્મતે મોહમ્મદિયાને દુનિયા અને આખેરતમા સફળ બનાવવા માટે પોતાના નેકબંદાઓ અવલિયા એ કીરામ, મુજદિદીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!