કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

શહીદ સિપાઈ મીમનજી પીર (રહે.)- વાંકાનેર

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવ્યા “મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો મીમનજી પીર આજે…

મહિકાના અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા…

પીર હસન કબીરૂદ્દીન (રહે.) નો આવતી કાલે ઉર્સ શરીફ

بسم الله الرحمن الرحيم વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલે મોમીન કૌમકો દિને ઇસ્લામ કી હિદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્ર શિકન ઉર્ફ હસન દરીયા પીર (રહેમતુલ્લાહી અલયહ) (મદીનતુસ સાદાત ઉચ્ચ શરીફ, સિંધ) (વિસાલ હીજરી…

જડેશ્વર મહાદેવ મંદિરે સોમવારે લોકભવાઈ કાર્યકમ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

આવતી કાલે રાતે 9:30 વાગે ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” કાર્યક્રમ રાખેલ છે વાંકાનેર: તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “દાદા નો મજરો” પણ કલાકારો દ્વારા કરવામાં આવશે. આગામી તા.18/08/2025…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

જેતપરડામાં બહોળી સંખ્યામા બ્લડ ડોનર ઉમટી પડ્યા

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની…

સરધારકાના ધારાસભ્યના સમર્થકોએ માનતા પુરી કરી

દેરાળા ઠાકર બાપાના મંદિર ખાતે જીતુ સોમાણીને સાકર અને પેંડાથી જોખ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્યને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી હતી, ધારાસભ્યની ચૂંટણીમાં જીતવા સમર્થકોએ પોતાના ભગવાન દેવી દેવતાની…

જડેશ્વર રોડ પર વડસર પાસે કીડિયારું ભર્યું

વાંકાનેર: અહીંના જડેશ્વર જીવદયા ગ્રુપ- વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ- મોરબી દ્વારા વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમાં કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 500થી પણ વધારે કીડિયારું ભરેલા શ્રીફળને જંગલમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોએ આ કાર્ય…

વાંકાનેરમાં પરશુરામ ધામનું ભવ્ય નિર્માણ

ભુદેવોને ઉમટી પડવા હાકલ તા. 29 થી 31 ઉજવાશે પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે ભજન, ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત…

250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું

મૂળ ટોળ (ટંકારા)ના વતની વાંકાનેર: આજે હું તમને એક અનોખા વ્યક્તિત્વ “અમિયલ બાદી” (એન્જીનીયર) વિશે જણાવીશ જેમણે ગુજરાતમાં 250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેઓ મસ્જિદોના નિર્માણ માટે મફતમાં યોજનાઓ (નકશા), ઊંચાઈ યોજનાઓ અને માળખાકીય યોજનાઓ બનાવે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!