કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

હજરત મોહમ્મદ શાહબાવાનો ઐતિહાસિક ઉર્સ મુબારક

શ્રદ્ધા અને એકતાનો પવિત્ર ઉત્સવ વાંકાનેર શહેર તથા તાલુકા પંથકના વાલીદે મશહૂર ઓલિયા હજરત મોહમ્મદ શાહ બાવાના વાર્ષિક ઉર્સ મુબારકનો પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. પવિત્ર રમજાન ઈદના બીજા દિવસે (વાસી ઈદના) યોજાતા…

સૈયદ મોમીનશાહ બાવાસાહેબના જન્મદિવસે મેગા ઇફતારી

45 ગામોની મસ્જિદમાં આયોજન થયું વાંકાનેર: મોમીન સમાજના ધર્મગુરૂ અને કુત્બે કાઠિયાવાડ તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાસાહેબ ચંદ્રપુર શરીફના યોમે વિલાદતની ખુશીના પવિત્ર દિવસ 18 રમઝાનના રોઝ વાંકાનેરના અલગ અલગ ગામોની 45 મસ્જિદોની અંદર તેમના અનુયાયીઓ (મુરિદો )દ્વારા…

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

જાડાપણું (Obesity)એ એક એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી કરતાં વધારે ફેટ જમા થાય છે અને તે આરોગ્યને માટે જોખમી બને છે. સામાન્ય રીતે BMI (બોડી માસ ઈન્ડેક્સ) દ્વારા જાડાપણું માપવામાં આવે છે. 18.5 – 24.9 સામાન્ય વજન 25.0…

દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે?

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ચાર દેશમાં શિયા મુસ્લિમ બહુમતીમાં છે ભારતમાં લગભગ 3 થી 5 કરોડ શિયા મુસ્લિમો રહે છે શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદમાં મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ફરી એકવાર શિયા અને સુન્ની મુસ્લિમ સમુદાયો વિશે ચર્ચાએ જોર પકડ્યું…

રમઝાનમાં સખાવત કરનારાઓ સાવધાની રાખે !

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

વાંકાનેરના શિક્ષિકા હરદ્વારમાં ભગવદ્ કથા કરશે

મે 2026માં કથાનું રસપાન કરાવશે મીનાબેન કાપડી સંસ્કૃત ભાષામાં ડબલ ગ્રેજ્યુએટ વાંકાનેરની કન્યા શાળા નંબર 4ના આચાર્યા અને શિક્ષિકા મીનાબેન રમણીકલાલ કાપડી આગામી મે 2026માં હરદ્વાર ખાતે શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન ગંગા કિનારે આવેલા વાસુદેવ આશ્રમમાં…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

મોઢ બ્રાહ્મણની વાડીમાં શિવકથાનું ભવ્ય આયોજન

શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી આયોજક ગોસ્વામી તથા તેમનો પરિવાર વાંકાનેર:સુદામાપુરીનું ગૌરવ ગણાતા પ્રસિદ્ધ શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને વાંકાનેર મુકામે શિવમહાપુરાણ અંતર્ગત શિવકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેવાધિદેવ મહાદેવ તથા માં આદ્યશક્તિની કૃપાથી સર્વે પિતૃઓના મોક્ષાર્થે ગં.સ્વ. જમકુવરબેન હરેશગીરી ગોસ્વામી તથા…

પલાંસડી: દારૂલ ઉલુમ યતીમિયાહમાં જશ્ને ખત્મે બુખારી શરીફ

શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે વાંકાનેર: તાલુકાના પલાંસડી ગામે દારૂલ ઉલુમ યતીમિયાહ ખાતે આગામી શનિવારે (પરમ દિવસે) સવારે સાડા નવ વાગે ખત્મે બુખારી શરીફનો ઈજલાસ મનાવવામાં આવશે, જેમાં લુણીશરીફના મૌલાના શોએબઅલી સાહબ અકબરી સાબીક શૈયખુલ હદીષ દારૂલ ઉલુમ…

જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત– પ્રતાપગઢ તરફથી દાવત

કાર્યક્રમ ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના ફારીગ થનારી કુલ ૬૦ છાત્રાઓને સનદ/ રીદા ઇનાયત કરવામાં આવશે વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢમાં આવેલ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત (મો 99256 64051) માં તા. ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના રોજ દ્વિતીય વાર્ષીક રીદા પોશીનો ભવ્ય કાર્યક્રમ ઇમાની અને રૂહાની માહોલમાં ઉજવવામાં આવનાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!