કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ

વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય ગુજરાત એસટી નીગમ ચેરમેન) અને શહીદ સૈયદ પરવેજએહમદ બાવા સાહેબનો ઉર્ષ મુબારક તા: 16/5/2026, જીલકાદ ચાંદ 29 શનિવારના પીર સૈયદ મીરુમીયા બાવા (રહે.) ની દરગાહ શરીફે ઉજવાશે..

મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ

રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર…

કોટડાનાયાણીમાં રાજપૂત સમાજ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથા

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો લઇ રહ્યા છે કથાશ્રવણનો અને મહાપ્રસાદનો લાભ દિકરીબાઓના સામૈયા અને રાસોત્સવનું પણ આયોજન થયું વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામે રામદેવજી મંદિર સામે શ્રી સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં…

હ. કામુશાહ વલીનો ઉર્ષ મુબારક પહેલી તારીખે

અનીશ નવાબની કવ્વાલીના પ્રોગ્રામનું આયોજન વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે આવેલ બાવળાવદરમાં હઝરત કામુશાહ વલી (રહેમતુલ્લાહ અલયહે) ઉર્ષ કમિટીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હઝરત કામુશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુ.તા. 13 જીલ્કાદ તા.1/5/2026 શુક્રવારના રોજ ઉજવવાનું…

ગમારા પરિવાર દ્વારા કોઠારીયામાં નવરંગા માંડવો

ડાકલાની રમઝટ સાથે બે દિવસીય કાર્યક્રમ યોજાશે સામાજિક અને રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું વાંકાનેર: તાલુકાના જડેશ્વર નજીક આવેલા કોઠારીયા ગામે સમસ્ત ગમારા પરિવાર દ્વારા શ્રી મચ્છુ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમ તા. 26…

વાંકાનેરના મોમિનોનો મુસ્લિમ બનવાનો ઘટનાક્રમ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

(ભાગ: 1) વંશાવલી બારોટ પાસેથી મળી રહે કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા,…

ગુંદાખડામાં શ્રી સીંધોઈ માતાજીનો નવરંગો માંડવો

સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા…

બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે મહાયજ્ઞોતસ્વ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

આવતી કાલે ધાર્મિક પ્રસંગ વાંકાનેર: ટંકારા તાલુકામાં અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે આવતી કાલ મહાયજ્ઞોતસ્વનું આયોજન કરવામાં આવેલ છે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે… સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર…

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

ધમલપર ગામની સીમમાં દરગાહ શરીફ વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં આવેલ દાદુપીર (રહે.) નો આજે ઉર્ષ મુબારક છે, ગઈ કાલે રાતના સંદલ શરીફ ચઢાવવામાં આવેલ, આજે બપોરે બાર વાગે ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવેલ છે, દાદુપીર (રહે.) નો ઇતિહાસ નીચે…

Content Copying Forbidden !!

error: Content is protected !!