કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (વાંકાનેર) મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

વાલાસણ સહકારી મંડળી તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

વાલાસણ સેવા સહકારી મંડળી લિ. (તા: વાંકાનેર) મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

ગેલેક્સી પેટ્રોલિયમ (મહીકા) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

ગેલેક્સી પેટ્રોલિયમ (મહીકા) ગુલામકાસિમ બાદી અને ઈદ્રીસ બાદી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

પાસલિયા હોસ્પિટલ (ચંદ્રપુર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

પાસલિયા હોસ્પિટલ (ચંદ્રપુર) તરફથી ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ-એ-મિલાદુન્નબીની મુબારકબાદી પાઠવે છે

પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામનો જન્મ દિવસ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

તમામ માનવ માટે ખુશહાલીનો દિવસ છે લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસબાહી, તિથવા. દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ પયગંબર મુહમ્મદ અલૈહિસ્સલામ વિશ્વના એવા મહાન વ્યક્તિ છે કે આપે 23 વર્ષના ટૂંકા સમય ગાળામાં વિશ્વના ભ્રષ્ટ રાષ્ટ્રોને સાચા માર્ગ પર લાવ્યા…

મોમીનશાહ બાવા (રહે.)ની દરગાહે જશ્ને ઈદે મિલાદુન્નબી

વાંકાનેર: દુનિયાભરમાં ૧૫૦૦ મો જો ઈદે મિલાદુન્નબી (સ.અ.વ) ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મુક્કદ્સ પ્રસંગે ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા (રહે.)-ચંદ્રપુર દરગાહ શરીફ મુકામે સજ્જાદાનશીન અલ્હાજ હજરત પીર સૈયદ વિજારતહુસૈન બાવાસાહબના હુકમથી વિશેષ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં,…

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા (રહે.)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે’ મહારાજા ડોસાજીએ એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!