કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે સંપર્ક કરો એકતા વાયર નેટીંગ

ખેડૂત મિત્રો માટે ખુશખબર ખેતરની સુરક્ષા થશે હવે સાવ સસ્તામાં તમારા ખેતરમાં ઉભા પાકને રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી આજે સુરક્ષિત કરો એકતા વાયર નેટીંગને સંગ… વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક…

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

૪૨ ઘટકો માટે સબસીડી કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોનનો સમાવેશ વાંકાનેર: જિલ્લા ખેતીવાડી…

કમોસમી વરસાદથી નુકસાન અંગે સર્વે થશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

સહાય પેકેજ અંગે વિચારણા કરવામાં આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવાના આદેશ…

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગસંદેશ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૧/૦૩/૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી…

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપી જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા…

બામણબોરમાં કેમિકલ યુક્ત પાણીથી ઘઉંના પાકનું નિકંદન

ડુંડીમાં એકપણ દાણો ન આવ્યો પ્રદૂષિત પાણીથી બેટી નદી ઝેરીલી બની કલેકટર-મામલતદાર-ટીડીઓ- પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં કોઇ પગલા નહીં રાજકોટ જિલ્લાના બેટી રામપર ગામે આવેલ ખેડૂતોનો શિયાળુ પાક ફેલ થયો છે. ઘઉંમાં એક પણ ઘઉંનો દાણો જોવા નો મળ્યો હતો…

ઘીયાવડ જેટકોના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. વીજલાઇન નખાશે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

વાંકાનેર તાલુકાના ઘિયાવડ, વણઝારા, પિપરડી, ખેરવા, પીપળિયા આગાભી, કણકોટ, નવા કણકોટ, કલાવડી નવી, કલાવડી જુની, પ્રતાપગઢ, કોટડા નાયાણી, પીપળીયારાજ, સિંધાવદર, વાલાસણ અને રાજકોટ તાલુકાના જાલિયા, કાગડદી, રામપર (સૂર્યા) ના ખેડૂતો ધ્યાન આપે વાંકાનેર: રજિસ્ટર્ડ ઓફિસ :- JSW સેન્ટર, બાંદ્રા કુર્લા…

મેસરિયામાં વીજલાઈનની કામગીરી માટે પોલીસ રક્ષણ !!

“ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય” ખેડૂત નેતાએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી વાંકાનેર: ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોના મામલે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ૨૨૦ KV…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

Content Copying Forbidden !!

error: Content is protected !!