કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

છોડની સમૃદ્ધી સાથે ખેતીને જીવતદાન માટે આજે જ અપનાવો કેમિકલ વગરનું ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર બાગાયતી ખેતી, ફુલ-છોડ, વૃક્ષ તથા નારીયેળ માટે સ્પેશ્યલ તૈયાર કરેલ 100% નેચરલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મરઘાં ખાતર માટે આજે જ સંપર્ક કરો વર્તમાન સમયમાં ખેડૂતો ખેતીમાં…

આરડીસી બેંક ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

માવઠાગ્રસ્ત ખેડૂતો એક વર્ષ માટે લાભ લઇ શકશે રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

વાંકાનેરમાં આજે ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન

મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’…

ડુંગળીના ભાવ ન હોવાથી ટ્રેકટર ફેરરવું પડયુ

5 વિઘાની વાવેલ મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં…

કમોસમી વરસાદથી થયેલ પાકનાં નુકશાની અંગે

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

સર્વે ટીમની રચના કરાઈ ડીજીટલ સર્વે કૃષિ પ્રગતિ એપમાં પણ કરવાનો થાય છે વાંકાનેર: તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી થયેલ ખેતી/બાગાયતી પાકનાં નુકશાની અંગે સર્વે ટીમની રચના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરેલ છે, સર્વે દિવસ- 7 માં પૂરો કરવાનો છે, આપના ગામ…

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

છ પાણ પ્રતિ હેક્ટર કુલ રૂપિયા ૨૫૦૯ પિયત ચાર્જ વાંકાનેર: મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી, જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૨૭/૧૦/૨૦૨૫…

મચ્છુ-૧ ડેમનું પાણી ખેડૂતોને ક્યારે આપવું ?

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

નક્કી કરવા આવતી કાલે મિટિંગ વાંકાનેર: સિંચાઈ સલાહકાર સમિતી અને નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-2 પેટા વિભાગના મંત્રીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે મચ્છુ-1 સંચાઈ યોજનાની કમાન્ડ એરિયામાં રવિ સીઝન ૨૦ર૫-ર૬ ના સિંચાઈના આયોજન માટે નહેર સલાહકાર સમિતિની નિચેની વિગતે રાખવામાં…

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

CCI દ્વારા ટૂંક સમયમાં જ કપાસની ખરીદી શરૂ થશે કેન્દ્ર સરકારે ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, કપાસના ટેકાના ભાવ (MSP) જાહેર કરી દેવામાં આવ્યા છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!