કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹ 4 લાખ

સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ…

સોલર પંપમાં મળશે 80% સુધીની સબસીડી

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

જાણો: ઓનલાઇન અરજી કરવાની સરળ રીત વધતા જતા ડીઝલના ભાવ સામે સોલર પંપ સબસિડી યોજના એ ખેડૂતો માટે કમાણીનો નવો રસ્તો છે. જે પૈસા તમે વીજળી કે ડીઝલમાં ખર્ચો છો, તેની બચત કરીને તમે ખેતીને આધુનિક બનાવી શકો છો. જો…

બોરવેલ માટે ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સહાય

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂત પાસે જમીન રજીસ્ટર્ડ હોવી આવશ્યક ગુજરાત સરકારે વર્ષ 2026 માં ખેડૂતો માટે મોટી રાહત યોજના શરૂ કરી છે. નવી યોજના અંતર્ગત ખેડૂતો પોતાના જમીન પર બોરવેલ બનાવવામાં સરકારની સહાય મેળવી શકશે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત પરિવારોએ આ…

જમીનના ‘ટુકડા ધારા’ના નિયમમાં ફેરફાર થશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મહેસૂલ વિભાગના નિર્ણયથી મળશે સારા ભાવ દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી…

ખેતીની જમીન ખરીદવા માટે ૫ લાખ સુધીની સહાય

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યોજનાના નવા નિયમો જાણો વર્ષ ૨૦૨૬ માં સરકાર દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી યોજના ‘જમીન ખરીદવા માટે સહાય’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા ખેતમજૂરો અને નાના ખેડૂતો માટે છે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માંગે છે. યોજના…

જમીન વારસાઈ નોંધનો નવો કાયદો જાણો

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

પદ્ધતિ સરળ બનાવાઈ ગુજરાતના લાખો ખેડૂત ખાતેદારો માટે જાન્યુઆરી 2026 થી મહેસૂલ વિભાગ દ્વારા જમીન વારસાઈની જટિલ પ્રક્રિયાને હળવી કરવા માટે પાંચ ઐતિહાસિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અગાઉ વારસાઈ નોંધ માટે ખેડૂતોએ મહિનાઓ સુધી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા…

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ઘઉંના ટેકાના ભાવ સરકારે રૂપિયા 2,585 જાહેર કર્યા

ટેકાના ભાવે વેચવા 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ નોંધણી ‘વીસીઈ’ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરવો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંના પાકના ‘લઘુત્તમ ટેકાના ભાવ‘…

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

પીએમ કિસાન યોજઓના લાભ લેવા ફાર્મર આઈડી ફરજિયાત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ…

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત…

Content Copying Forbidden !!

error: Content is protected !!