કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા થાપણ – ધિરાણ વઘ્યા રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા…

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદામાં વધારો

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતો જોગ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની નોડલ એજન્સી નાફેડ દ્વારા સંચાલિત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર હવે ખેડૂતો આગામી તા.રર.૦૯.૨૦૨૫ સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતો જાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ…

ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવનાર જોગ

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ બતાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે રાજ્યમાં ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા…

GSTમાં ઘટાડાથી ટ્રેક્ટર/ કૃષિ મશીનરી સસ્તી થશે

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

GSTમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિફોર્મથી ખેતી ઉપયોગી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાતા ખેડૂતોને હવે ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, કૃષિ મશીનરી પર GST 5 ટકા કરાયો છે જ્યારે જંતુનાશક દવાઓ પર પણ ટેક્સનો ઘટાડો કરાયો છે. ખેડૂતોએ…

MSP(cci) હેઠળ કપાસ વેચવા ‘કપાસ કિશાન’ એપ્સમાં નોંધણી જરૂરી

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઇ ખેડૂતનો કપાસ CCI ખરીદશે નહી એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસના ભાવ ₹.1612 પ્રતિ મણ રહેશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વર્ષ 2025-26માં એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસ વેચવા માટે ‘કપાસ કિસાન’ એપ્સમાં ખેડૂતે…

અમેરિકાને સાચવવામાં ગુજરાતના ખેડૂતો મરશે

કેન્દ્ર સરકારે કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા

હવે કપાસના ભાવ નહીં વધે નવી સિઝન દરમિયાન સ્થાનિક કપાસની માંગ ઘટી શકે છે ભારત ભલે એમ કહે કે દેશના ખેડૂતોના હિતોના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઉભા…

ખેડુતોને ખાતર મળતું નથી: રજુઆત

નેનો યુરીયા ખાતર આપવામાં આવે છે વાંકાનેર: મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાએ જીલ્લા ખેતી નીયામક સાહેબને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરીયા ખાતર…

NPK ખાતરની ગુણીએ 380 રૂપિયાનો વધારો

ખાતરની એક ગુણી હવે 1850 રૂપિયામાં મળશે ઇફકો દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થયા બાદ ખેડૂતોને ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં…

કોઠારીયામાં ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ સાહસિકોની શિબિર યોજાઈ

વાંકાનેર : દેશભરમાં અસંગઠિત ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે 25 લાખ ઉદ્યોગો છે. કુલ એકમો પૈકી 66% એકમો ગ્રામીણ ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત છે. ત્યારે આ ઉદ્યોગોને મુશ્કેલીઓમાં અત્યાધુનિક ટેકનોલોજી અને તેને સંલગ્ન સાધનો, તાલીમ, સંસ્થાકીય સહાયની ઉપલ્બધતા, ઉત્પાદનની ગુણવતાના માપદંડોની જાણકારી…

મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના મંજુર

13450 એકર જમીન -ખેડુતોને સિંચાઈનો લાભ વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત…

Content Copying Forbidden !!

error: Content is protected !!