કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

તંત્રે એક વર્ષમાં ફ્રાંસ ટેક્નોલોજીની માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી ટંકારા: તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી- 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય પહેલા કરતા ઓછા પાણીનો સંગ્રહ થશે. ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી…

કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અરજીઓ મંગાવાઈ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતા દ્વારા અમલી કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવી મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે…

અમરાપર ગામે વીજલાઇન ખેતીની જમીનમાંથી પસાર કરવા સામે રજુઆત

ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી જો તાત્કાલિક નિર્ણય નહિ લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ટંકારા: તાલુકાના અમરાપર ગામની ખેતીની જમીનમાંથી અદાણીની વીજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ વીજલાઈન ખાનગી જમીનને બદલે સરકારી ખરાબામાંથી પણ પસાર…

જેતપરડાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

સોલાર પ્લાન્ટની વિજલાઇન કામગીરી સામે આંદોલનની ચિમકી વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી હોય, જેમાં જેતપરડા ગામના પાટળાના…

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

ઓળ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો

ઉનાળુ બાજરીને નુકશાન વાંકાનેર: તાલુકાના ઓળ ગામમાં ગઈ કાલે સાંજના અડધો ઇંચ જેટલો વરસાદ પડયાના સમાચાર છે. પવનની ગતિ વધુ ન હોઈ નુક્સાનીના કોઈ સમાચાર નથી, પરંતુ ઉનાળુ બાજરીને નુકશાન થયું છે, જયારે આગોતરા કપાસના વાવેતરને ફાયદો થશે, એવું જાણવા…

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને…

બાગાયતના ઘટકમાં સહાય માટે ખેડૂત પોર્ટલ ખુલ્યું

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

31/5/2025 સુધી જ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ…

માવઠાની આગાહી વચ્ચે યાર્ડ સેક્રેટીની જાહેર સૂચના

માવઠાની આગાહી વચ્ચે યાર્ડ સેક્રેટીની જાહેર સૂચના

તા.૩ થી તા.૬/૫/૨૦૨૫ની આગાહી છે વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર મુ. ચંદ્રપુર, તા. વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે “માવઠા” (કમોસમી વરસાદ)ની આગાહી અનુંસંધાને દરેક દલાલભાઈઓ તથા વેપારીભાઈઓને જાહેર જાણ કરવામા આવે છે કે તા.૩/૫/૨૦૨૫ થી તા.૬/૫/૨૦૨૫ સુધી…

Content Copying Forbidden !!

error: Content is protected !!