કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી

વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને રૂ.૨,૦૦,000/- અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦/-સુધીનું વળતર મળવા પાત્ર છે. વધુ વિગત નીચે મુજબ છે…

હિટ એન્ડ રન પ્રકાર અકસ્માતોમાં વળતર માટેની અરજી જે તે તાલુકાના મામલતદારશ્રીની કચેરીએ કરવાની રેહશે. આ યોજનાની વધુ માહિતી મામલતદાર કચેરી અથવા મિનિસ્ટ્રી વેબ લિંક https://morth.nic.in તથા www.gicouncil.in/insurance-education/hit-and-run-motor-accidents પરથી મેળવી શકાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!