કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બિપરજોય દરમિયાન ગુજરાતમાં 700 બાળકો જન્મ્યા

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી

ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં બાળકોને જન્મ આપ્યો હતો.

આ મામલે ગુજરાત સરકારે માહિતી આપી હતી કે બાળકોની ડિલિવરીમાં કોઈ સમસ્યા ન થાય એ માટે 302 સરકારી વાહનો અને 202 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફ હાજર હતો, જેઓ દિવસ-રાત સગર્ભા મહિલાઓની સંભાળમાં રોકાયેલા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!