કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વેલનાથપરામાં કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો

લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો

વાંકાનેર: અહીંના વેલનાથપરામાં દિવાનપરા મેઈન રોડ પર ગઈ રાત્રે સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા હોય તે રીતે ભડાકા થયા હતા.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સર્કિટ કેબલમાં આગ લાગવાના કારણે આસપાસના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!