કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રામ જન્મભુમિ પ્રાણપ્રતિષ્ઠાની યાર્ડમાં રજા

વાંકાનેર: સેક્રેટરી, ઘી એગ્રી પ્રો.મા. કમિટી વાંકાનેર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની એક યાદીમાં જણાવાયું છે કે

ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ મુ. ચંદ્રપુરમાં આથી દરેક વેપારીભાઈઓ અને દલાલભાઈઓ (કમીશન એજન્ટ)અને ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૨૨/૧/૨૦૨૪ ને સોમવારના રોજ અયોઘ્યા શ્રી રામ જન્મભુમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસવ હોવાથી માર્કેટ યાર્ડ નું તમામ કામકાજ બંધ રહેશે જેની સંબંધકર્તાસૈાએ નોંધ લેવા વિનંતી…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!