કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ.

આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા.
શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય અને વાંકાનેરની શાબાવા – નાગાબાવાની તેહઝીબ મુજબ બધા સમાજ એકબીજા પ્રત્યે આદરથી વર્તે અને બંન્ને પક્ષે એકતા અને સૌહાર્દ જળવાય, તેવી જાહેર અપીલ કરતા સર્વેએ આવકાર આપેલ હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!