વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Menu Close

- તીથવાના શખ્સનું એકટીવા ચોરાયું: ફરિયાદ
- સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ
- ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ
- ઠીકરીયાળાના મહિલાના મોતના બનાવમાં આઇસર ચાલકે રિક્ષાને હડફેટે લીધેલ
- કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા
- હાઈવે પર બાળકો દ્વારા કરવામાં આવતા સાયકલ સ્ટંટ
- પટેલવાડી પાસે મિલ કોલોનીના શખ્સને ઇકો હડફેટે ઇજા
Latest News

Menu Close
Latest News
- તીથવાના શખ્સનું એકટીવા ચોરાયું: ફરિયાદ
- સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ
- ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ
- ઠીકરીયાળાના મહિલાના મોતના બનાવમાં આઇસર ચાલકે રિક્ષાને હડફેટે લીધેલ
- કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા
- હાઈવે પર બાળકો દ્વારા કરવામાં આવતા સાયકલ સ્ટંટ
- પટેલવાડી પાસે મિલ કોલોનીના શખ્સને ઇકો હડફેટે ઇજા
- તીથવાના શખ્સનું એકટીવા ચોરાયું: ફરિયાદ
- સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ
- ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ
- ઠીકરીયાળાના મહિલાના મોતના બનાવમાં આઇસર ચાલકે રિક્ષાને હડફેટે લીધેલ
- કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા
- હાઈવે પર બાળકો દ્વારા કરવામાં આવતા સાયકલ સ્ટંટ
- પટેલવાડી પાસે મિલ કોલોનીના શખ્સને ઇકો હડફેટે ઇજા

Menu Close