કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રામ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી

ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આયોજન

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરની ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા અયોધ્યા નગરીમાં યોજાનારા રામ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ અવસરે રામભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઇને ડી .જે. નાં તાલે ઝૂમી ભગવાનના વધામણાં કર્યા હતા. આ તકે રામ, લક્ષ્મણ, સીતા તેમજ હનુમાનજી સહિત રામાયણના પાત્રોની ઝાંખી કરાવતા પરિવેશ ધારણ કરી બાળકો અને ભક્તો જોડાયા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર

Content Copying Forbidden !!

error: Content is protected !!