કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાતીદેવળી એસિડ પી લેનાર મહિલાનું મોત

હોસ્પિટલેથી રજા થયા બાદ ધરે મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ કોઇ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં હોસ્પિટલેથી રજા થયા બાદ મહિલાનું ધરે મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા ગત તા.૨૫/૦૧ ના રોજ એસિડ પી આપધાત કરવાનો પ્રયાસ કરતા તેને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા, જેમાં સારવારથી સાજા થતાં તેમને રજા આપ્યા બાદ રાતીદેવળી ધેર આવી ગયા હતા. જ્યાં અચાનક જ તેમનું શરીર ઠંડુ પડી જતા મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!