કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને આપઘાત કરી લીધો છે.

જાણવા મળ્યા મુજબ ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ જીવણભાઈ સારલા (ઉ.35) નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!