કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માછલી પકડવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર: પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયેલા એક યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે…

જાણવા મળ્યા મુજબ ટોડો સિરામિક, સરતાનપર રોડ રહેતા સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 રહે. કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બનાવ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં બનેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!