પંડયા પરિવારના ઘરે ધાર્મિક આયોજન
વાંકાનેર ધર્મનગરમાં પંડયા પરિવારના ઘરે શિવ શક્તિ કા રાજા એક વિશાળ ગણપતિ દાદા ની મૂર્તિની ભાવભેર સ્થાપના કરેલ છે.
દરરોજ 👇🏻તારીખ 28/09/2023 સુધી બપોરે 12.30 – થાળ તથા આરતી અને સાંજે 7.45 – આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાવિકોને દર્શન કરવા પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.